Site icon

કોરોનાનો કહેરઃ કેન્દ્ર સરકારે ઈન્ટરનેશનલ ફ્લાઈટ પરનું સસ્પેન્શન આ તારીખ સુધી લંબાવ્યું. જાણો વિગતે 

કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય કમર્શિયલ ફ્લાઈટ્સની કામગીરીઓ પર મૂકેલું સસ્પેન્શન 31 ઓગસ્ટ સુધી આજે લંબાવી દીધું છે. 

ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) દ્વારા આ વિશેનો સર્ક્યૂલર બહાર પાડવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઈટ્સને તેમજ ડીજીસીએ દ્વારા વિશેષ રીતે માન્યતા અપાયેલી ફ્લાઈટ્સને પણ લાગુ નહીં પડે. 

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને કારણે ગત વર્ષે માર્ચમાં ઈન્ટરનેશનલ અને ઘરેલુ યાત્રી ઉડાનો પર રોક લગાવવામાં આવી હતી. 

જો કે ઘરેલુ ઉડાનોને મે 2020માં અમુક શરતો સાથે ફરી શરૂ કરવામાં આવી હતી. પણ ડીજીસીએ માર્ચ 2020 બાદથી અનેક વખત ઈન્ડરનેશનલ ફ્લાઈટ પર રોક વધારી ચૂકી છે. 

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની મહિલા હોકી ટીમે અપાવી ચક દે…ની યાદ. આયરલેંડ સામેના રસાકસી ભર્યા મેચમાં છેલ્લી ઘડીએ જીત હાંસલ કરી

IRCTC Name Change: કન્ફર્મ ટિકિટમાં નામ બદલવું છે? IRCTC પર બુકિંગ કરાવ્યા બાદ પણ આ સરળ રીતે બદલી શકાશે મુસાફરનું નામ!
Faridabad Terror Plot: મોટો ખુલાસો! ૩૬૦ કિલો RDX મામલામાં નવો વળાંક, આતંકીના તાર ‘મહિલા ડૉક્ટર’ સાથે જોડાયેલા!
Ricin Poison: દહેશત! ગુજરાતમાં ISIS આતંકીઓ પાસેથી ‘બાયો-કેમિકલ હથિયાર’ રિસિન જપ્ત, જાણો તે કેટલું છે ખતરનાક
Faridabad Terror Conspiracy: આતંકના ઇતિહાસનું સૌથી મોટું કાવતરું: ૩૬૦ કિલો વિસ્ફોટકો સાથે પકડાયેલા આતંકીઓનો શું હતો ખતરનાક પ્લાન?
Exit mobile version