Site icon

Poonam: સીરિયલ કિલર કેસમાં મોટો વળાંક: ૪ બાળકોની હત્યા કરનારી પૂનમનો ‘તાંત્રિક’ સંબંધ? પરિવારનો ચોંકાવનારો ખુલાસો

હરિયાણાની પૂનમ, જેણે ૪ માસૂમ બાળકોની હત્યા કરી, તેને પોલીસે સાયકોપેથ સીરિયલ કિલર ગણાવી. જોકે, પીડિત પરિવારે હત્યાઓ પાછળ તાંત્રિક વિધિની આશંકા વ્યક્ત કરી.

Poonam સીરિયલ કિલર કેસમાં મોટો વળાંક ૪ બાળકોની હત્યા કર

Poonam સીરિયલ કિલર કેસમાં મોટો વળાંક ૪ બાળકોની હત્યા કર

News Continuous Bureau | Mumbai

Poonam હરિયાણાની પૂનમે એક પછી એક ૪ માસૂમ બાળકોની હત્યા કરી દીધી, જેમાં એક બાળક તેનો પોતાનો ૩ વર્ષનો દીકરો પણ છે. પોલીસે એક તરફ પૂનમને સાયકોપેથ સીરિયલ કિલર જાહેર કરી છે, ત્યાં બીજી તરફ પરિવારજનોએ તાંત્રિક ક્રિયાઓની આશંકા વ્યક્ત કરી છે. હાલમાં પૂનમ સિવાહ જેલમાં બંધ છે.

Join Our WhatsApp Community

એકાદશીનો એન્ગલ અને પરિવારની માંગ

પીડિતોમાંથી એક બાળકીના પરિવારે જણાવ્યું છે કે તેમની ફેમિલી સાથે જોડાયેલી ત્રણેય હત્યાઓ એકાદશીના દિવસે થઈ છે. તેમણે કહ્યું કે ત્રણેય હત્યાઓ એક જ રીતે કરવામાં આવી હતી, જે કોઈ તાંત્રિક ગતિવિધિ તરફ ઈશારો કરે છે. ૬ વર્ષની જિયાના કાકા સુરેન્દ્રએ કહ્યું કે પૂનમ પર તેમને તરત જ શંકા થઈ ગઈ હતી, પરંતુ સામાજિક દબાણને કારણે તેઓ પોલીસ પાસે ગયા નહોતા. પરિવારે પૂનમ માટે મૃત્યુદંડની માંગ કરી છે.

આ સમાચાર પણ વાંચો : US Immigration: અમેરિકામાં ભારતીયોની મુશ્કેલી વધી: ટ્રમ્પ સરકારે વર્ક પરમિટની માન્યતા ઘટાડી, જાણો વિઝા ધારકો પર શું અસર થશે?

હત્યાનું કારણ: સુંદરતા પ્રત્યે નફરત અને એક જ પદ્ધતિ

પોલીસના જણાવ્યા અનુસાર, પૂનમે દરેક વખતે એક જ પદ્ધતિ અપનાવી હતી: પાણીથી ભરેલા ટબ કે ટાંકીમાં ડૂબાડીને હત્યા કરવી. પાણીપત જિલ્લાના પોલીસ અધિક્ષક એ જણાવ્યું કે આરોપી મનોરોગી લાગે છે. એસપીએ હત્યાના હેતુ વિશે પૂછવામાં આવતા કહ્યું કે આરોપીએ પોલીસને જણાવ્યું કે જે છોકરીઓ સુંદર છે, તેનાથી તેને નફરત છે. તેને ચીઢ આવતી હતી કે ક્યાંક મોટી થઈને આ બાળકીઓ તેનાથી વધારે સુંદર ન બની જાય. પૂનમે પોતાના ૩ વર્ષના દીકરા ની પણ હત્યા કરી હતી, જેથી તે અકસ્માત જેવું લાગે.

Karnataka DGP K Ramachandra Rao Suspended: DGP રામચંદ્ર રાવના અશ્લીલ વીડિયોથી કર્ણાટકમાં ખળભળાટ! ઓફિસમાં જ ‘રંગરેલિયા’ મનાવતા ટોપ કોપ સસ્પેન્ડ; જાણો શું છે આખો વિવાદ
Salarimala Gold Theft Case: સબરીમાલા મંદિરની પવિત્રતાને કલંક? સોનાની ચોરી મામલે ED એક્શનમાં, મુખ્ય પૂજારી સકંજામાં; કરોડોના કૌભાંડનો પર્દાફાશ થવાની શક્યતા
Earthquake: દિલ્હીમાં ભૂકંપના આંચકાથી ફફડાટ: સવારે 8:44 વાગ્યે ધ્રૂજી ઉઠી રાજધાની; જાણો ક્યાં હતું કેન્દ્રબિંદુ.
77th Republic Day: ભારતના 77મા ગણતંત્ર દિવસ પર આ વખતે બે ‘ચીફ ગેસ્ટ’: યુરોપિયન યુનિયનના ટોચના નેતાઓ આવશે ભારત, FTA પર થઈ શકે છે મોટી જાહેરાત.
Exit mobile version