હવે દેખાઈ રહી છે આર્ટીકલ 370 ખસેડવાની અસર. આતંકવાદી ઘટનાઓ માં થયો આટલો ઘટાડો. જાણો વિગત

વર્ષ 2020માં જમ્મુ-કાશ્મીરમાં આતંકની ઘટનાઓમાં આતંકની ઘટનાઓમાં ઘટાડો જોવા મળ્યો છે.

ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરમાં આતંકની ઘટનાઓ 2019 ના સમાન સમયગાળાની તુલનામાં 63.93 ટકાનો ઘટાડો થયો છે.

સ્પેશિયલ ફોર્સિસના કર્મચારીઓની જાનહાનિમાં પણ 29.11 ટકાનો ઘટાડો થયો છે અને નાગરિકોની જાનહાનીમાં 14.28 ટકાનો ઘટાડો થયો છે.

 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *