Site icon

Jammu Kashmir Accident : જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં મોટી દુર્ઘટના, બસ ખાઈમાં પડી, 36ના મોત PM મોદીએ એક્સ-ગ્રેશિયાની કરી જાહેરાત..

Jammu Kashmir Accident : જમ્મુ-કાશ્મીરના ડોડામાં એક બસ ઢાળ નીચે પડી, ઓછામાં ઓછા 36 લોકોના મોત, ઘટના સ્થળે બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

Jammu Kashmir Accident 36 Killed As Bus Plunges Into Gorge In Jammu And Kashmir's Doda

Jammu Kashmir Accident 36 Killed As Bus Plunges Into Gorge In Jammu And Kashmir's Doda

News Continuous Bureau | Mumbai

Jammu Kashmir Accident: જમ્મુ અને કાશ્મીર (Jammu-Kashmir) માં આજે એક દુ:ખદ અકસ્માત (Accident) થયો છે. અહીં કિશ્તવાડથી જમ્મુ (Jammu) જઈ રહેલી એક બસ 300 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. આ બસમાં કુલ 55 લોકો મુસાફરી (Passengers) કરી રહ્યા હતા અને આ સમાચાર લખાય છે ત્યાં સુધી 36 લોકોના મોત થયા હોવાની દુઃખદ માહિતી મળી રહી છે.

Join Our WhatsApp Community

બચાવ કામગીરી ચાલુ 

માહિતી મળતાં પોલીસ પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરી છે. બચાવ ટીમે જણાવ્યું કે ઘાયલોને કિશ્તવાડ જિલ્લા હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજ, ડોડામાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ કંટ્રોલ રૂમ ડોડા (Doda) ના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, કિશ્તવાડથી જમ્મુ જઈ રહેલી બસ ડોડા જિલ્લાના અસાર વિસ્તારમાં ત્રંગલ પાસે રોડ પરથી પલટી ગઈ અને બીજા રસ્તા પર 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ.

આ સમાચાર પણ વાંચોઃ Moong Dal Halwa : ભાઈદુજ પર મગની દાળના હલવાથી કરાવો ભાઈનું મોં મીઠુ, અદ્ભુત છે તેનો સ્વાદ. નોંધી લો રેસિપી..

 PM મોદીએ એક્સ-ગ્રેશિયાની કરી જાહેરાત..  

દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. PM મોદીએ કહ્યું- ડોડામાં બસ દુર્ઘટના દુઃખદ છે. આ દુર્ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દીથી જલ્દી સ્વસ્થ થઈ જાય.

Earthquake: દિલ્હીમાં ભૂકંપના આંચકાથી ફફડાટ: સવારે 8:44 વાગ્યે ધ્રૂજી ઉઠી રાજધાની; જાણો ક્યાં હતું કેન્દ્રબિંદુ.
77th Republic Day: ભારતના 77મા ગણતંત્ર દિવસ પર આ વખતે બે ‘ચીફ ગેસ્ટ’: યુરોપિયન યુનિયનના ટોચના નેતાઓ આવશે ભારત, FTA પર થઈ શકે છે મોટી જાહેરાત.
I-PAC Raid Case: મમતા સરકારની અરજી ફગાવી, ED અધિકારીઓ વિરુદ્ધની FIR પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક; દેશમાં અરાજકતા અંગે કરી મોટી ટિપ્પણી
PM Modi Wishes: વડાપ્રધાન મોદીએ મકર સંક્રાંતિ, ઉત્તરાયણ અને માઘ બિહુની પાઠવી હાર્દિક શુભેચ્છાઓ; દેશમાં સમૃદ્ધિની કરી મંગલકામના.
Exit mobile version