Site icon

Jammu-Kashmir : મોદી સરકારની મોટી કાર્યવાહી, BSFના આ બે મોટા અધિકારીઓને હટાવાયા, કારણ છે ચોંકાવનારું

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરીને લઈને ભારત સરકારે મોટી વહીવટી કાર્યવાહી છે, જેના લીધે સૌથી વરિષ્ઠ અધિકારીઓને દોષિત મનાયા છે.

Jammu-Kashmir BSF chief, Special Director-General sent back to parent cadres as tenures curtailed

Jammu-Kashmir BSF chief, Special Director-General sent back to parent cadres as tenures curtailed

 News Continuous Bureau | Mumbai  

Jammu-Kashmir

Join Our WhatsApp Community
  • ગૃહ મંત્રાલયે BSFના મહાનિર્દેશક નીતિન અગ્રવાલ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે
  • BSFના ડીજી (નીતિન અગ્રવાલ) અને સ્પેશિયલ ડીજી (વાયબી ખુરાનિયા)ને હટાવવામાં આવ્યા છે. 
  • જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરી રોકવામાં નિષ્ફળ રહેવા બદલ ભારત સરકારની આ સૌથી મોટી વહીવટી કાર્યવાહી છે, જેના કારણે આ બંને અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. 
  • છેલ્લા એક વર્ષથી કેન્દ્રશાસિત પ્રદેશમાં આતંકવાદીઓની સતત ઘૂસણખોરી થઈ રહી છે.

 

આ સમાચાર પણ વાંચો : Jammu-Kashmir : મોદી સરકારની મોટી કાર્યવાહી, BSFના આ બે મોટા અધિકારીઓને હટાવાયા, કારણ છે ચોંકાવનારું

Al-Falah University: EDની કાર્યવાહીથી યુનિવર્સિટી જગતમાં ખળભળાટ! અલ-ફલાહ યુનિવર્સિટીના ફંડિંગની થશે ઝીણવટભરી તપાસ.
Doctor Arif Custody: દિલ્હી બ્લાસ્ટના આરોપી ડૉ. શાહીનનો સાથીદાર ડૉ. આરિફ કાનપુરમાંથી ઝડપાયો, તપાસમાં નવો વળાંક
Amit Shah: ગૃહ મંત્રાલય સક્રિય: દિલ્હી બ્લાસ્ટ કેસમાં અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, આતંકવાદીઓ સામે ‘ઝીરો ટોલરન્સ’નો આદેશ.
Dr. Shaheen Shahid: દિલ્હી બ્લાસ્ટ: લખનૌમાં ડૉ. શાહીનને મળનારા બધા અયોધ્યા ગયા હતા! ક્યાં રોકાયા, કોને મળ્યા? – NIAની હાઈપ્રોફાઇલ તપાસ
Exit mobile version