Site icon

Jammu-Kashmir : મોદી સરકારની મોટી કાર્યવાહી, BSFના આ બે મોટા અધિકારીઓને હટાવાયા, કારણ છે ચોંકાવનારું

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરીને લઈને ભારત સરકારે મોટી વહીવટી કાર્યવાહી છે, જેના લીધે સૌથી વરિષ્ઠ અધિકારીઓને દોષિત મનાયા છે.

Jammu-Kashmir BSF chief, Special Director-General sent back to parent cadres as tenures curtailed

Jammu-Kashmir BSF chief, Special Director-General sent back to parent cadres as tenures curtailed

 News Continuous Bureau | Mumbai  

Jammu-Kashmir

Join Our WhatsApp Community
  • ગૃહ મંત્રાલયે BSFના મહાનિર્દેશક નીતિન અગ્રવાલ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે
  • BSFના ડીજી (નીતિન અગ્રવાલ) અને સ્પેશિયલ ડીજી (વાયબી ખુરાનિયા)ને હટાવવામાં આવ્યા છે. 
  • જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરી રોકવામાં નિષ્ફળ રહેવા બદલ ભારત સરકારની આ સૌથી મોટી વહીવટી કાર્યવાહી છે, જેના કારણે આ બંને અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. 
  • છેલ્લા એક વર્ષથી કેન્દ્રશાસિત પ્રદેશમાં આતંકવાદીઓની સતત ઘૂસણખોરી થઈ રહી છે.

 

આ સમાચાર પણ વાંચો : Jammu-Kashmir : મોદી સરકારની મોટી કાર્યવાહી, BSFના આ બે મોટા અધિકારીઓને હટાવાયા, કારણ છે ચોંકાવનારું

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Meghalaya: ભાજપ પ્રેરિત મેઘાલયમાં રાજકીય ઉથલપાથલ, આટલા મંત્રીઓએ અચાનક આપ્યા રાજીનામા, જાણો શું છે કારણ
PM Modi Birthday: જાણો વડનગર ના રેલવે સ્ટેશનથી લઈને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બનવા સુધીનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો પ્રવાસ
PM Modi: વડાપ્રધાન બન્યા પછી ન ઘરેણાં ખરીદ્યા, એક પ્લોટ હતો તે પણ કર્યો દાન, જાણો તેમની કુલ સંપત્તિ અને તેમના પરિવાર વિશે
Exit mobile version