Jammu-Kashmir : મોદી સરકારની મોટી કાર્યવાહી, BSFના આ બે મોટા અધિકારીઓને હટાવાયા, કારણ છે ચોંકાવનારું

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરીને લઈને ભારત સરકારે મોટી વહીવટી કાર્યવાહી છે, જેના લીધે સૌથી વરિષ્ઠ અધિકારીઓને દોષિત મનાયા છે.

by kalpana Verat
Jammu-Kashmir BSF chief, Special Director-General sent back to parent cadres as tenures curtailed

 News Continuous Bureau | Mumbai  

Jammu-Kashmir

  • ગૃહ મંત્રાલયે BSFના મહાનિર્દેશક નીતિન અગ્રવાલ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે
  • BSFના ડીજી (નીતિન અગ્રવાલ) અને સ્પેશિયલ ડીજી (વાયબી ખુરાનિયા)ને હટાવવામાં આવ્યા છે. 
  • જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરી રોકવામાં નિષ્ફળ રહેવા બદલ ભારત સરકારની આ સૌથી મોટી વહીવટી કાર્યવાહી છે, જેના કારણે આ બંને અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. 
  • છેલ્લા એક વર્ષથી કેન્દ્રશાસિત પ્રદેશમાં આતંકવાદીઓની સતત ઘૂસણખોરી થઈ રહી છે.

 

આ સમાચાર પણ વાંચો : Jammu-Kashmir : મોદી સરકારની મોટી કાર્યવાહી, BSFના આ બે મોટા અધિકારીઓને હટાવાયા, કારણ છે ચોંકાવનારું

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More