Site icon

ભારતીય સેનાનું હેલિકોપ્ટર ધ્રુવ જમ્મુ-પંજાબ બોર્ડર પર થયું ક્રેશ, બે માંથી એક પાયલટનું નીપજ્યું મોત.

ભારતીય સેનાનું હેલિકોપ્ટર ધ્રુવ જમ્મુમાં ક્રેશ થયું છે.

હેલિકોપ્ટરમાં બે પાયલટ સવાર હતા. બંનેને ગંભીર ઈજા પહોંચી હતી.

Join Our WhatsApp Community

પાયલટને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં સારવાર બાદ એક પાયલટનું મોત થયું છે.

એવું કહેવામાં આવ્યું છે કે આર્મી હેલિકોપ્ટર ધ્રુવમાં ટેકનીકલ ખરાબી આવી હતી. જેના કારણે આ દુર્ઘટના સર્જાઇ છે.

Ajit Pawar Plane Crash: અજીત પવારનું મોત કે રાજકીય ષડયંત્ર? વકીલ નીતિન સાતપુતેએ અકસ્માત સામે ઉઠાવ્યા સવાલો, CBI તપાસની માંગ
Budget Session 2026: રાષ્ટ્રપતિ મુર્મુએ સંસદમાં ગણાવ્યા 11 વર્ષના આર્થિક લેખાજોખા,મજબૂત બેંકિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આપ્યો ભાર
Ajit Pawar Plane Crash: અજીત પવારનું વિમાન અકસ્માતમાં નિધન: “મારો દમદાર અને દિલદાર મિત્ર ચાલ્યો ગયો”, CM ફડણવીસની ભાવુક પ્રતિક્રિયા
Ajit Pawar Plane Crash: લેન્ડિંગ વખતે એવું તો શું થયું કે અજિત પવારનું પ્લેન આગના ગોળામાં ફેરવાયું? જાણો એક્સપર્ટ્સ અને વિમાન કંપનીએ શું કર્યો દાવો.
Exit mobile version