Site icon

તત્કાલીન ગૃહપ્રધાન ચિદમ્બરમ્ પર જૂતું ફેંકનાર જર્નેલ સિંહનું કોરોનાથી મૃત્યુ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૪ મે 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

દિલ્હીના રાજોરી ગાર્ડનથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રહી ચૂકેલા જર્નેલ સિંહનું કોરોનાને કારણે નિધન થયું છે. આ એ જ જર્નેલ સિંહ છે જેમણે તત્કાલીન ગૃહમંત્રી પી. ચિદમ્બરમ્ પર જૂતું ફેંક્યું હતું. ત્યારબાદ તેમણે આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડી અને તેઓ જીતી ગયા. તેમના મૃત્યુ પર દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને ઉપમુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ શોક વ્યક્ત કર્યો છે. જર્નેલ સિંહે શાખવિરોધી રમખાણ પીડિતો માટે કાયદેસરની લડાઈ લડી હતી. વર્ષ ૨૦૨૦માં તેમને આમ આદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

નેપાળમાં રાજકીય ઊથલપાથલ બાદ ફરી એકવાર કે. પી. શર્મા ઓલી સત્તામાં આવ્યા; વિપક્ષ બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યો, જાણો સમગ્ર ઘટના અહીં

Uttarakhand Disaster: ઉત્તરાખંડના સહસ્ત્રધારા માં ફાટ્યું વાદળ, રમકડાંની જેમ તણાઈ કાર, જાણો ક્યાં થયું કેટલું નુકશાન
Dog punishment: હવે માણસ ની જેમ કુતરાઓ ને પણ થશે આવી સજા, ઉત્તર પ્રદેશ સરકારે લીધો અનોખો નિર્ણય
Waqf Act: વક્ફ કાયદો: સવારે મુસ્લિમ પક્ષ જીતનો દાવો કરતો હતો, પરંતુ વાર્તા તો કઈ અલગ જ નીકળી, જાણો સમગ્ર મામલો
Supreme Court: સુપ્રીમ કોર્ટે વનતારા કેસની સુનાવણી દરમિયાન કરી મહત્વપૂર્ણ ટિપ્પણી, હાથી રાખવા ને લઈને કહી આવી વાત
Exit mobile version