News Continuous Bureau | Mumbai
G20 Summit :પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ G20 સભ્ય દેશોના નેતાઓ સાથે આજે પ્રતિષ્ઠિત રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે રેખાંકિત કર્યું કે ગાંધીજીના કાલાતીત આદર્શો સુમેળભર્યા, સર્વસમાવેશક અને સમૃદ્ધ વૈશ્વિક ભવિષ્ય માટે સામૂહિક દ્રષ્ટિને માર્ગદર્શન આપે છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“પ્રતિષ્ઠિત રાજઘાટ પર, G20 પરિવારે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી – શાંતિ, સેવા, કરુણા અને અહિંસાના પથદર્શક.
જેમ જેમ વિવિધ રાષ્ટ્રો ભેગા થાય છે તેમ, ગાંધીજીના કાલાતીત આદર્શો સુમેળભર્યા, સર્વસમાવેશક અને સમૃદ્ધ વૈશ્વિક ભવિષ્ય માટે આપણા સામૂહિક દ્રષ્ટિકોણને માર્ગદર્શન આપે છે.”
At the iconic Rajghat, the G20 family paid homage to Mahatma Gandhi – the beacon of peace, service, compassion and non-violence.
As diverse nations converge, Gandhi Ji’s timeless ideals guide our collective vision for a harmonious, inclusive and prosperous global future. pic.twitter.com/QEkMsaYN5g
— Narendra Modi (@narendramodi) September 10, 2023
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:
“G20 પરિવાર બાપુને શ્રદ્ધાંજલિ અર્પે છે. વિશ્વના નેતાઓએ રાજઘાટની મુલાકાત લીધી હતી જ્યાં તેઓએ મહાત્મા ગાંધીની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.
The G20 family pays homage to Bapu.
World leaders visited Rajghat where they paid tributes at the Samadhi of Mahatma Gandhi. pic.twitter.com/fYXJTWNk2n
— PMO India (@PMOIndia) September 10, 2023
આ સમાચાર પણ વાંચો : G20 Summit : G20 સમિટ સત્ર 3માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન