Site icon

G20 Summit : રાજઘાટ પર મહાત્મા ગાંધીને G20 દેશોના નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી

G20 Summit : ગાંધીજીના કાલાતીત આદર્શો સુમેળભર્યા, સર્વસમાવેશક અને સમૃદ્ધ વૈશ્વિક ભવિષ્ય માટે આપણા સામૂહિક વિઝનને માર્ગદર્શન આપે છેઃ પીએમ

Leaders of G20 countries paid tribute to Mahatma Gandhi at Rajghat

Leaders of G20 countries paid tribute to Mahatma Gandhi at Rajghat

News Continuous Bureau | Mumbai 

G20 Summit :પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ G20 સભ્ય દેશોના નેતાઓ સાથે આજે પ્રતિષ્ઠિત રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે રેખાંકિત કર્યું કે ગાંધીજીના કાલાતીત આદર્શો સુમેળભર્યા, સર્વસમાવેશક અને સમૃદ્ધ વૈશ્વિક ભવિષ્ય માટે સામૂહિક દ્રષ્ટિને માર્ગદર્શન આપે છે.

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“પ્રતિષ્ઠિત રાજઘાટ પર, G20 પરિવારે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી – શાંતિ, સેવા, કરુણા અને અહિંસાના પથદર્શક.

જેમ જેમ વિવિધ રાષ્ટ્રો ભેગા થાય છે તેમ, ગાંધીજીના કાલાતીત આદર્શો સુમેળભર્યા, સર્વસમાવેશક અને સમૃદ્ધ વૈશ્વિક ભવિષ્ય માટે આપણા સામૂહિક દ્રષ્ટિકોણને માર્ગદર્શન આપે છે.”

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:

“G20 પરિવાર બાપુને શ્રદ્ધાંજલિ અર્પે છે. વિશ્વના નેતાઓએ રાજઘાટની મુલાકાત લીધી હતી જ્યાં તેઓએ મહાત્મા ગાંધીની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.

 

Earthquake: દિલ્હીમાં ભૂકંપના આંચકાથી ફફડાટ: સવારે 8:44 વાગ્યે ધ્રૂજી ઉઠી રાજધાની; જાણો ક્યાં હતું કેન્દ્રબિંદુ.
77th Republic Day: ભારતના 77મા ગણતંત્ર દિવસ પર આ વખતે બે ‘ચીફ ગેસ્ટ’: યુરોપિયન યુનિયનના ટોચના નેતાઓ આવશે ભારત, FTA પર થઈ શકે છે મોટી જાહેરાત.
I-PAC Raid Case: મમતા સરકારની અરજી ફગાવી, ED અધિકારીઓ વિરુદ્ધની FIR પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક; દેશમાં અરાજકતા અંગે કરી મોટી ટિપ્પણી
PM Modi Wishes: વડાપ્રધાન મોદીએ મકર સંક્રાંતિ, ઉત્તરાયણ અને માઘ બિહુની પાઠવી હાર્દિક શુભેચ્છાઓ; દેશમાં સમૃદ્ધિની કરી મંગલકામના.
Exit mobile version