Site icon News Continuous Bureau | Mumbai

Lok Sabha Elections 2024 : ચૂંટણીમાં ફરી એકવાર કાશ્મીર આતંકવાદી હુમલો અને 26/11 છવાયું. વિવાદ થયો

Lok Sabha Elections 2024 : કોંગ્રેસ પાર્ટી એ આશંકા વ્યક્ત કરી છે કે હેમંત કરકરેની મૃત્યુ આતંકવાદીની ગોળીથી થઈ નહોતી.

Lok Sabha Elections 2024 Opposition planes terror plot as BJP plan. Recalls 2611 controversy.

Lok Sabha Elections 2024 Opposition planes terror plot as BJP plan. Recalls 2611 controversy.

News Continuous Bureau | Mumbai

Lok Sabha Elections 2024 :  જેમ જેમ ચૂંટણીના તબક્કાઓ આગળ વધી રહ્યા છે તેમ તેમ ચૂંટણીના મુદ્દા પણ બદલાઈ રહ્યા છે. હવે નવો ચૂંટણીનો મુદ્દો આતંકવાદ અને ભાજપની ( BJP ) રણનીતિ તેમજ આતંકવાદમાં ભારતીય જનતા પાર્ટીની ભૂમિકા પર કેન્દ્રિત થઈ રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી એ આશંકા જતાવી છે કે મહારાષ્ટ્રમાં જે આતંકવાદી હુમલો થયો હતો તેમાં આતંકવાદી ની ગોળી થી નહીં પરંતુ અન્ય કોઈની બંદૂકથી હેમંત કરકરેનું મૃત્યુ થયું હતું.

Join Our WhatsApp Channel

Lok Sabha Elections 2024 :  કોંગ્રેસ પાર્ટી એ શું શંકા વ્યક્ત કરી? 

કોંગ્રેસ ( Congress ) પાર્ટી તરફથી નાના પટોળેએ ( Nana patole ) મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે મુંબઈ આતંકવાદી હુમલા સંદર્ભે જે પુસ્તક જાહેર થયું છે તેમાં લખવામાં આવ્યું છે કે આતંકવાદીઓની ( Mumbai Terrorist attack ) ગોળીથી હેમંત કરકરે ( Hemant Karkare) નું મૃત્યુ થયું નથી. પરંતુ આ ગોળી બીજા કોઈકે ચલાવી હતી. ઉલ્લેખનીય છે કે આગામી તબક્કામાં એટલે કે 20 મી મેના રોજ મુંબઈ શહેરમાં વોટિંગ છે. બરાબર તે પહેલા કોંગ્રેસ પાર્ટી એ આ દાવ રમ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Porsche cars: ભારતમાં લોન્ચ થઈ જર્મનીની લક્ઝરી કાર પોર્શે પનામેરા કાર, ફીચર્સ જોઈને તમે પણ હેરાન થઈ જશો….જાણો શું છે કિંમત..

Lok Sabha Elections 2024 : કાશ્મીરમાં આતંકવાદી હુમલા સંદર્ભે શું કહ્યું. 

બીજી તરફ હાલમાં જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા મિલેટ્રી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક જવાન શહીદ થયો હતો. હવે આ સમગ્ર વિવાદ સંદર્ભે વિપક્ષે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી દરેક ચૂંટણી પહેલા આવા છમકલા કરાવે છે અને વોટો મેળવવાનો પ્રયત્ન કરે છે. 

Political Meeting એકનાથ શિંદે અને શરદ પવારની મુલાકાત સંજય રાઉતની ટીકા પર નાયબ મુખ્યમંત્રીનો પલટવાર, કહ્યું ‘રાજકીય સંસ્કૃતિ જાળવીએ છીએ’
Uniform Civil Code મહારાષ્ટ્ર માં સમાન નાગરિક કાયદાની તારીખ નક્કી! સમિતિની રચના, જાણો કોણ છે અધ્યક્ષ?
TMC Financial Control પાર્ટી તો ગઈ, હવે ટીએમસીના ખજાના પર સંકટ, મમતા બેનર્જીના હાથમાંથી નિયંત્રણ છૂટતું હોવાના સંકેત
Ram Mandir Donation Controversy રામ મંદિર ચઢાવા ચોરી પર રાજ ઠાકરેનું મોટું નિવેદન, ‘જો કોઈ બીજા પક્ષની સરકાર હોત તો…’
Exit mobile version