Site icon

કોરોનાગ્રસ્તો ની સંખ્યા માં મહારાષ્ટ્ર અવ્વલ. જાણો નવા આંકડા

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 31,855 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 95 દર્દીઓના મોત નીપજ્યા છે

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 25,64,881 થઇ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 15,098 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 88.21% થયો છે

હાલ રાજ્યમાં 2,47,299 એક્ટિવ કેસ છે.

 

કોરોના એ ૨૪ કલાકમાં ૫૦ હજારથી વધુ લોકોને ભરડામાં લીધા. જાણો નવા આંકડા. રાખો સાવચેતી…

PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Delhi Car Blast:પોલીસની ચાલ કે આતંકવાદીનો ડર? દિલ્હી બ્લાસ્ટ: કાર પર લખેલા એક શબ્દથી ડૉ. ઉમર ગભરાઈ ગયો અને વિસ્ફોટ થયો.
UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Exit mobile version