Site icon

કોરોનાગ્રસ્તો ની સંખ્યા માં મહારાષ્ટ્ર અવ્વલ. જાણો નવા આંકડા

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 31,855 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 95 દર્દીઓના મોત નીપજ્યા છે

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 25,64,881 થઇ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 15,098 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 88.21% થયો છે

હાલ રાજ્યમાં 2,47,299 એક્ટિવ કેસ છે.

 

કોરોના એ ૨૪ કલાકમાં ૫૦ હજારથી વધુ લોકોને ભરડામાં લીધા. જાણો નવા આંકડા. રાખો સાવચેતી…

Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
SSK Bharat: ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ ભારતનું નિર્માણ એક નવીન બિઝનેસ મોડેલ સાથે આગળ વધી રહેલી કંપની
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Exit mobile version