Site icon News Continuous Bureau | Mumbai

મોટા સમાચાર : શ્રી કૃષ્ણ જન્મભૂમિ ના દાવાને મથુરા સિવિલ કોર્ટે સ્વીકાર્યો નહીં.. કહી આ મહત્વપૂર્ણ વાત.

ન્યુઝ કંટીન્યૂઝ

શ્રી કૃષ્ણ જન્મભૂમિ પર પૂર્ણ કબજા માટે દાખલ કરવામાં આવેલી પિટિશનને મથુરા સિવિલ કોર્ટે સ્વીકાર કરવાથી ઇનકાર કરી દીધો છે.પિટિશનમાં કહેવામાં આવ્યું હતું કે ૧૯૬૮માં ગેરકાયદેસર સમજોતા હેઠળ કૃષ્ણ ભગવાનના ખરા જન્મ સ્થળ પર મસ્જિદ બાંધવાની પરવાનગી આપવામાં આવી.

Join Our WhatsApp Channel

આ સંદર્ભે કોર્ટે કહ્યું કે ૧૯૯૧માં પ્લેસીસ ઓફ વર્ષીય એક હેઠળ તમામ ધાર્મિક સ્થળોને હાલ પ્રોટેક્શન મળ્યું છે. આ કાયદામાં અયોધ્યા ને અપવાદ રાખવામાં આવ્યો હતો. આથી અયોધ્યા નો કેસ ચાલી શક્યો. 

અરજદારોએ કોર્ટમાં કહ્યું કે જે સમજૌતા હેઠળ મસ્જિદ બાંધવાની પરવાનગી આપવામાં આવી છે તે સંધિ ગેરલાયક વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી હોય. તેને ફગાવવી જરૂરી છે. આ માટે તેમણે ભારતીય દંડ સંહિતાની ધારા 16 અને 20 નો હવાલો આપ્યો હતો. તેમણે શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંદર્ભે ઘટના ક્રમ પ્રમાણે તમામ દસ્તાવેજો કોર્ટ સામે રજૂ કર્યા હતા. અને જણાવ્યું હતું કે આઝાદી પછી આ જમીન ગેરકાયદેસર રીતે મસ્જિદને આપી દેવાઈ છે.

હવે અરજદારો પાસે ઉપલી અદાલતમાં અરજી કરવાનો વિકલ્પ રહે છે.

Nationwide Chemist Strike 2026। મેડિકલ સ્ટોર્સની હડતાળથી દેશમાં હાહાકાર! ૧૫ લાખ કેમિસ્ટો આજે કેમ રાખી રહ્યા છે બંધ? જાણી લો તમારા રાજ્યની સ્થિતિ
Commodity Crisis: કોમોડિટી માટે કપરો કાળ: સરકાર અને પ્રજા સૌ ના માટે સમય સ્વયં સંયમનો..!
US Russian Oil Waiver| રશિયન ઓઇલ પર અમેરિકા નરમ વૈશ્વિક સ્તરે તેલના ભાવ ઘટવાની આશા વચ્ચે ભારત માટે આવ્યા સારા સમાચાર
Government Officials Gold Ban| સોનાની ખરીદી પર બ્રેક! સરકારી બાબુઓ માટે નવો નિયમ, તિજોરી ખાલી થતી બચાવવા માટે દેશે લીધું મોટું પગલું
Exit mobile version