Site icon

જે જજે ત્રણ તલાખની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો હતો તે ભારતના સર ન્યાયાધીશ બનશે- જાણો નવા ન્યાયાધીશનું નામ

News Continuous Bureau | Mumbai

ત્રણ તલાક(Tripal Talak)ને ગેરકાયદે અને ગેરબંધારણીય ગણાવનારી પાંચ જજોની બેન્ચમાં સામેલ જજ યુ.યુ. લલિત(Judge U.U. Lalit) દેશના 49મા ચીફ જસ્ટિસ(CJI) બનશે. 

Join Our WhatsApp Community

વર્તમાન ચીફ જસ્ટિસ એન.વી.રમના(NV Ramanna)એ તેમના નામનો પ્રસ્તાવ સરકાર(Govt)ને મોકલી આપ્યો છે.

જસ્ટિસ રમનાનો કાર્યકાળ 26 ઓગસ્ટે પૂરો થશે. લલિત 27 ઓગસ્ટે શપથ લેશે અને ચાલુ વર્ષે 8 નવેમ્બરે તે સેવાનિવૃત્ત પણ થઈ જશે.

જસ્ટિસ લલિત દેશના 49મા ચીફ જસ્ટિસ હશે અને તેમનો કાર્યકાળ ત્રણ મહિનાથી પણ ઓછા સમયનો હશે.

આ સમાચાર પણ વાંચો : હોમ લોનના હપ્તા વધવાનું લગભગ નક્કી- રિઝર્વ બેંક આ નિર્ણય લેશે

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version