425
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
કેન્દ્ર સરકાર(Central govt) હવે આતંકવાદ વિરોધી દિવસ ઉજવવા જઈ રહી છે.
આ અંગે તમામ રાજ્યો(states) અને કેન્દ્રશાસિત પ્રદેશો(Union Territories)ને પત્ર લખવામાં આવ્યો છે.
ગૃહ મંત્રાલય(MHA) દ્વારા જારી કરાયેલા આ પત્ર મુજબ દર વર્ષે 21 મેના રોજ આતંકવાદ વિરોધી દિવસ(anti-terrorism day)ની ઉજવણી કરવામાં આવશે.
આ પત્ર તમામ રાજ્યના મુખ્ય સચિવો, તમામ મંત્રાલયો અને વિભાગોના સચિવોને લખવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : ઇન્ડિયન રેલવેનો મોટો નિર્ણય, આ ટ્રેનમાં હવે કાયમી ધોરણે બે વિસ્ટા ડોમ કોચ ઉમેરવામાં આવશે; જાણો વિગતે
You Might Be Interested In