Site icon

Mimicry row: PM મોદીએ ઉપરાષ્ટ્રપતિને કર્યો ફોન કહ્યું- ‘હું પણ 20 વર્ષથી અપમાન સહન કરી રહ્યો છું’.. જાણો બીજું શું કહ્યું

Mimicry row: વાતચીત દરમિયાન પીએમએ શ્રી ધનખરને કહ્યું કે તેઓ પોતે વીસ વર્ષથી આવા અપમાનનો ભોગ બન્યા છે. "પરંતુ હકીકત એ છે કે ભારતના ઉપરાષ્ટ્રપતિ જેવા બંધારણીય કાર્યાલય સાથે અને તે પણ સંસદમાં થઈ શકે છે, તે દુર્ભાગ્યપૂર્ણ હતું," એવી તેમણે ટિપ્પણી કરી.

Mimicry row I was insulted for 20 years, PM Narendra Modi dials VP Jagdeep Dhankar over mimicry row

Mimicry row I was insulted for 20 years, PM Narendra Modi dials VP Jagdeep Dhankar over mimicry row

News Continuous Bureau | Mumbai 

  • પ્રધાનમંત્રીએ ઉપરાષ્ટ્રપતિ ( Vice President ) ને ફોન કર્યો, “પવિત્ર સંસદ સંકુલમાં કેટલાક સાંસદો ( MPs ) ની ખરાબ હરકત પર ખૂબ જ દુઃખ વ્યક્ત કર્યું”
  • “હું વીસ વર્ષથી આવા અપમાનનો ભોગ બન્યો છું” – પ્રધાનમંત્રીએ વી.પી.ને કહ્યું
  • દુર્ભાગ્યપૂર્ણ છે કે ભારતના ઉપરાષ્ટ્રપતિ – પીએમ જેવા બંધારણીય કાર્યાલય સાથે આવું થઈ શકે છે
  • “થોડા લોકોની હરકતો મને મારી ફરજ નિભાવતા અટકાવશે નહીં” – ઉપરાષ્ટ્રપતિ

Mimicry row: ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખર ( Jagdeep Dhankhar ) ને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ( PM Modi ) નો ટેલિફોન કૉલ ( Phone call )  ક્રયો અને બાદમાં તેમણે ગઈકાલે પવિત્ર સંસદ સંકુલમાં અને તે પણ કેટલાક સાંસદો ( MPs ) ની “ખરાબ હરકત પર ભારે દુઃખ” વ્યક્ત કર્યું.

Join Our WhatsApp Community

વાતચીત દરમિયાન પીએમએ શ્રી ધનખરને કહ્યું કે તેઓ પોતે વીસ વર્ષથી આવા અપમાનનો ભોગ બન્યા છે. “પરંતુ હકીકત એ છે કે ભારતના ઉપરાષ્ટ્રપતિ જેવા બંધારણીય કાર્યાલય સાથે અને તે પણ સંસદમાં થઈ શકે છે, તે દુર્ભાગ્યપૂર્ણ હતું,” એવી તેમણે ટિપ્પણી કરી.

ઉપરાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રીને કહ્યું હતું કે “કેટલાંક લોકોની હરકતો મને મારી ફરજ નિભાવવામાં અને આપણા બંધારણમાં સમાવિષ્ટ સિદ્ધાંતોને જાળવી રાખવાથી રોકશે નહીં.”

આ સમાચાર પણ વાંચો : Mamata Banerjee : પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

બંધારણીય મૂલ્યો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતા, VPએ જણાવ્યું હતું કે “કોઈપણ અપમાન મને મારો માર્ગ બદલવા માટે દબાણ કરી શકશે નહીં.”

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

New Education Policy: યુપીમાં ક્રાંતિકારી શિક્ષણ નીતિ: હવે બાળકો બેગ વગર સ્કૂલે જશે! જાણો શું છે ‘બેગલેસ ડે’ની યોજના
Ram Temple Flag Hoisting: રામ મંદિર ધ્વજારોહણનું 30 મિનિટનું પવિત્ર મુહૂર્ત જાહેર, VIP મહેમાનો એ કરવી પડશે આ નિયમ નું પાલન
Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Exit mobile version