Site icon News Continuous Bureau | Mumbai

સાઉદી અરેબિયાના રિયાધ પર હૈતીએ કર્યો બેલિસ્ટિક મિસાઇલોનો હુમલો

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

23 જુન 2020 

સાઉદી અરબના પાટનગર યાદમાં મંગળવારની સવારે ડ્રોન અને મિસાઈલ હુમલા થતાની સાથે જ પરિસ્થિતિ તંગ બની હતી. રાત્રે અચાનક ધમાકાઓ અને અવાજ સાંભળવા મળતા લોકો ગભરાઇ ગયા હતા. 

સાઉદી અરેબિયાના અમેરિકાના દૂતાવાસમાં રિયાઝ પર મિસાઈલ અને ડ્રોન હૂમલા થયા હોવાની પુષ્ટિ કરી છે અટકળો લગાવાઈ રહી છે કે આ હુમલા ઈરાન અને યમન સમર્થક હૈતી વિદ્રોહીઓએ કર્યા છે. અમેરિકન દૂતાવાસે રીયાધ અને સાઉદી માં રહેતા પોતાના નાગરિકોને સાવધાની રાખવાની સલાહ આપી છે. તેમ જ ઘટના સ્થળેથી થોડા સમય માટે પાછળ હટી સુરક્ષિત જગ્યા પર છુપાઈ જવાની અને આત્મરક્ષા કરવાની વિનંતી કરી છે.

કહેવાય છે કે હૈતી વિદ્રોહીઓ રિયાધમાં હજુ વધારે હુમલા કરી શકે એમ છે.

 સાઉદીના પ્રવક્તાના જણાવ્યા મુજબ હૈતી વિદ્રોહીઓએ ડ્રોનથી નાગરિક અને રહેઠાણ વિસ્તારને નિશાન બનાવવાની કોશિશ કરી હતી પરંતુ, તેઓના આ હુમલાઓ નિષ્ફળ બનાવવામાં આવ્યા છે અને ભવિષ્યમાં થનારી આવી ઘટનાઓ અંગે પણ તરત જ રીયાધ અને સાઉદી દ્વારા પગલા લેવામાં આવશે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fPFjlA

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Ram Mandir Donation Theft Case રામ મંદિર ચઢાવા ચોરી કેસ ૭૯ લાખ રૂપિયાની રોકડ રિકવર, તમામ ૮ આરોપીઓને જેલહવાલે
Operation Sindoor Martyrs ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય વીર જવાન, હવે નેશનલ વોર મેમોરિયલમાં કાયમ માટે અમર થશે નામ
Ram Mandir Trust Controversy રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા બાદ ટ્રસ્ટમાં હવે ત્રણ પદ ખાલી
Indian Citizenship at 94 ‘છેલ્લો શ્વાસ તો ભારતમાતાના ખોળામાં જ લઈશ…’, ૯૪ વર્ષની વયે યુએસ સ્થાયી થયેલા વૃદ્ધાએ મેળવી ભારતીય નાગરિકતા
Exit mobile version