Site icon News Continuous Bureau | Mumbai

શરદ પવારનું સ્વાસ્થ્ય બગડ્યું?મોદીએ પણ કરી તબિયત વિશે પૂછપરછ;જાણો વિગત

Sahrad pawar backs BJP government in Nagaland

'આ' રાજ્યમાં સરકારની સ્થાપના માટે ભાજપને NCPનું સમર્થન

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 જૂન 2021

Join Our WhatsApp Channel

બુધવાર

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને જાહેર બાંધકામપ્રધાન અશોક ચવ્હાણ ગઈકાલે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. એમાં કેન્દ્રમાં બાકી રહેલા મુદ્દાઓનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. બેઠક શરૂ થતાં પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શરદ પવારના સ્વાસ્થ્ય વિશે પૂછ્યું હતું? આ સવાલ અજિત પવારને કરવામાં આવ્યો હતો એવું મનાય છે.

અગાઉ શરદ પવારને બે વાર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એથી વડા પ્રધાન મોદીએ શરદ પવારની તબિયત અંગે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને પૂછ્યું હતું. તેમણે અજિત પવારને પૂછ્યું હતું કે તેઓ કેવી રીતે કામ કરી રહ્યા છે? હવે શરદ પવારની તબિયત સારી છે, કે કેમ?

રસીકરણની ઝડપમાં ભારતે અમેરિકાને છોડ્યું પાછળ ; અત્યાર સુધીમાં 23 કરોડથી વધુ લોકોનું કર્યું રસીકરણ 

ઉલ્લેખનીય છે કે આ સવાલના જવાબમાં અજિત પવારે કહ્યું હતું કે હા, પવારની તબિયત સારી છે, પરંતુ વડા પ્રધાન દ્વારા પુછાયેલા સવાલ બાદ હવે એવી અટકળો થઈ રહી છે કે શરદ પવાર શું ખરેખર હેમખેમ છે? જોકે, દિલ્હીમાં યોજાયેલી આ પ્રતિનિધિમંડળની બેઠકમાં પૂર્વે શરદ પવાર રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પણ મળ્યા હતા, ત્યારે તેમનું સ્વાસ્થ્ય ખરાબ હોવાના કોઈ અહેવાલ ન હતા.

Air India Pilot Drug Test ગાંજો પીને એર ઈન્ડિયાનું વિમાન ઉડાવી રહ્યો હતો પાઈલટ? AAIBની તપાસમાં હચમચાવી દેતો ખુલાસો
Driving Licence New Rules ટ્રાફિક નિયમો તોડ્યા તો સીધું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે! નીતિન ગડકરીની મોટી જાહેરાત; જાણો શું છે નવી પોઇન્ટ સિસ્ટમ?
Railway passengers ઓનલાઇન જનરલ ટિકિટ લીધી હોય તો આ ભૂલ ન કરતા, સીધો લાગશે 500 રૂપિયા દંડ
TMC rebel MPs લોકસભા અધ્યક્ષે 20 બાગી સાંસદોને અયોગ્યતા કેસમાં જવાબ આપવા આ તારીખ સુધી વધારાનો સમય આપ્યો, મહુઆ મોઇત્રાએ વ્યક્ત કર્યું આશ્ચર્ય
Exit mobile version