Site icon

મોદી કેબિનેટનું આ તારીખે થઈ શકે છે વિસ્તરણ, આ નેતાઓને મળી શકે છે કેબિનેટમાં સ્થાન ; જાણો વિગતે 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં આ સપ્તાહે વિસ્તાર કરવામા આવી શકે છે. આ માટે 20 થી 22 મંત્રીઓ શપથ લઈ શકે છે. 

સૂત્રોના જણાવ્યાનુસાર 6 થી 8 જુલાઈ વચ્ચે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. 

Join Our WhatsApp Community

કહેવામાં આવી રહ્યું છે કે ગઠબંધનનો ભાગ રહેલા રાજકીય દળના નેતાઓ પણ મોદી કેબિનેટનો ભાગ બની શકે છે અને જેડીયુ, એલજેપી ઉપરાંત અપના દળના નેતાઓ મંત્રી પદ માટે શપથ લઈ શકે છે.

કેન્દ્રીય મંત્રીમંડળમાં હાલ 53 મંત્રીઓ સામેલ છે અને વિસ્તાર બાદ 81 સભ્ય થઈ જશે.

કોંગ્રેસને ઝટકો, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અભિજિત મુખર્જી આ પાર્ટીમાં જોડાયા ; જાણો વિગતે

Dr. Shaheen Shahid: દિલ્હી બ્લાસ્ટ: લખનૌમાં ડૉ. શાહીનને મળનારા બધા અયોધ્યા ગયા હતા! ક્યાં રોકાયા, કોને મળ્યા? – NIAની હાઈપ્રોફાઇલ તપાસ
Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
NIA raids: દેશભરમાં NIAની કાર્યવાહી: અલ-કાયદા સાથે જોડાયેલા લોકોની ધરપકડ, ૫ રાજ્યોમાં દરોડાથી હડકંપ.
Red Fort Blast: ઇન્ટરનેશનલ કાવતરું: તુર્કીમાં મીટિંગ, લાલ કિલ્લા પર બ્લાસ્ટનો પ્લાન! ‘આતંકવાદી ડૉક્ટરો’એ આ ખાસ App દ્વારા ઘડી ખતરનાક રણનીતિ.
Exit mobile version