Site icon

મોદી સરકારે ઝુકવું પડ્યું, ચોમાસુ સત્રમાં પ્રશ્નોત્તરીના કલાકો દરમ્યાન ચર્ચા થશે.. જાણો છો શું ફર્ક છે ક્વેશચન અવર અને ઝીરો અવર વચ્ચે..!!?

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

03 સપ્ટેમ્બર 2020

સંસદના આગામી ચોમાસું સત્ર 14 સપ્ટેમ્બરથી શરૂ થવાનું છે. કોરોનાને ધાયમાં રાખી સરકારે પ્રશ્નોત્તરી અવધિને કાઢી નાખવાના નિર્ણય અંગે, વિપક્ષી નેતાઓએ આક્રમક પ્રતિક્રિયા આપ્યા બાદ, કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન પ્રલાહદ જોશીએ લોકસભા અધ્યક્ષને, સભ્યો દ્વારા અવિશેષ પ્રશ્નોની મંજૂરી આપવા વિનંતી કરી છે. .

અતારાંકિત પ્રશ્નો એ છે જ્યાં સાંસદો દ્વારા પૂછાતા પ્રશ્નોના પ્રધાન લેખિતમાં જવાબ આપે છે, જ્યારે તારાંકિત પ્રશ્નોના ગૃહમાં મૌખિક જવાબ આપવામાં આવે છે. પ્રશ્નોતરી કલાક દરમ્યાન બધા પ્રશ્નો – સંસદના સત્રમાં હોય ત્યારે દરરોજ પહેલાં એક કલાક દરમ્યાન – સત્રના 15 દિવસ રજૂ કરવામાં આવે છે.  

વિરોધ પક્ષની માંગણી બાદ સરકારે બંને ગૃહોના વડાઓને વિનંતી કરી છે કે 'ઝીરો અવરનો સમયગાળો 30 મિનિટ રાખવો.' પ્રશ્નોત્તરી કલાકથી વિપરીત, જ્યારે સભ્યો કોઈ પણ મંત્રાલય સાથે સંબંધિત, કોઈપણ વર્તમાન મુદ્દાને ઝીરો અવર દરમિયાન ચર્ચા માટે ઉઠાવી શકે છે. પરંતુ સંબંધિત મંત્રી જવાબ આપવા માટે બંધાયેલા નથી હોતાં…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/353bjR8

Hapur Gas Hoarding Case: જનતા લાઈનમાં અને નેતાના ઘરે ‘બ્લેક’નો ખેલ! હાપુડમાં એલપીજી સંકટ વચ્ચે ૫૫ ગેસ સિલિન્ડરનો જથ્થો મળતા ખળભળાટ; તંત્રએ કરી કડક કાર્યવાહી
India’s Plan B for LPG Crisis: ભારતમાં એલપીજી સપ્લાય ખોરવાયો તો શું છે વિકલ્પ? સરકારે નવા નિયમો સાથે ‘પ્લાન B’ કર્યો જાહેર
IRCTC LPG Crisis Railway Food: રેલ્વે મુસાફરો માટે માઠા સમાચાર: ગેસ સંકટને કારણે ટ્રેનોમાં હવે નહીં મળે ગરમાગરમ ભોજન? IRCTC એ લીધો આ મોટો નિર્ણય
Uttam Nagar Slum Fire: દિલ્હીમાં આગની ભયાનક આફત! ૪૦૦ ઝૂંપડાઓ બળીને ભસ્મીભૂત, સેંકડો ગરીબ પરિવારોની મૂડી હોમાઈ; જુઓ હૃદયદ્રાવક દ્રશ્યો
Exit mobile version