મોદી સરકારે ચીનની ડ્રેગન સામે ઘૂંટણ ટેકી દીધા, રાહુલ ગાંધી ઉવાચ

by Dr. Mayur Parikh

કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ ભારત-ચીન સૈન્ય વચ્ચે લદ્દાખ એલએસી ખાતે સર્જાયેલા ઘર્ષણ બાદ, સૈન્ય પરત ખેંચવા થયેલી સમજુતીને લઈને સવાલો કર્યા છે. 

રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, પૈગોગ તળાવના વિસ્તારમાં ફિગર 4 ભારતનો વિસ્તાર છે પણ ભારતીય સૈન્ય ફિગર 4ને બદલે ફિગર 3 પર રહેશે તેવી સમજૂતી કરી છે.

તો શુ આપણે આપણો વિસ્તાર ચીનને સોપી દિધો છે ? LAC પર આપણો સરહદી વિસ્તાર ફિગર 4થી ઘટીને ફિગર 3 સુધીનો થઈ ગયો છે.

તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની જમીનનો ટુકડો ચીનને સોંપી દીધો હોવાનો આક્ષેપ પણ લગાવ્યો હતો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More