Site icon

MoFPI : MoFPI મલ્ટિપ્રોડક્ટ ફૂડ ઇરેડિયેશન એકમોની સ્થાપના માટે EOI/ દરખાસ્તોને કરી આમંત્રિત, આ તારીખ સુધી કરી શકશે દરખાસ્તો સબમિટ.

MoFPI : MoFPI મલ્ટિપ્રોડક્ટ ફૂડ ઇરેડિયેશન એકમોની સ્થાપના માટે EOI/ દરખાસ્તોને આમંત્રણ આપે છે. સંસ્થાઓએ તેમની દરખાસ્તો ઓનલાઈન સબમિટ કરવી જરૂરી છે. EoI/ દરખાસ્તો સબમિટ કરવાની છેલ્લી તારીખ 21મી સપ્ટેમ્બર 2024 છે

MoFPI invites EOI Proposals for setting up of Multiproduct Food Irradiation Units

MoFPI invites EOI Proposals for setting up of Multiproduct Food Irradiation Units

News Continuous Bureau | Mumbai

MoFPI : ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયે સંકલિત કોલ્ડ ચેઇન અને વેલ્યુ એડિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર (કોલ્ડ ચેઇન સ્કીમ) હેઠળ મલ્ટિપ્રોડક્ટ ફૂડ ઇરેડિયેશન એકમોની ( multiproduct food irradiation units ) સ્થાપના માટે ભાવિ ઉદ્યોગ સાહસિકો પાસેથી અભિવ્યક્તિ રુચિ ( EoI ) આમંત્રિત કર્યા છે. આ કેન્દ્રીય ક્ષેત્રની છત્ર યોજના- પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના ( PMKSY )નું એક એકમ છે, જેની જાહેરાત નાણાકીય વર્ષ 2024-25 માટે કેન્દ્રીય બજેટમાં ( Union Budget ) જાહેરાત કરવામાં આવી હતી. માંગ આધારિત કોલ્ડ ચેઇન યોજના હેઠળ પાત્ર પ્રોજેક્ટ્સને અનુદાન સહાય/સબસિડીના સ્વરૂપમાં નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. 

Join Our WhatsApp Community

સંસ્થાઓએ પોતાની દરખાસ્તો ફક્ત “પ્રધાન મંત્રી કિસાન સંપદા યોજના” હેઠળ સંબંધિત વિગતો સાથે (યોગ્ય શીર્ષકો હેઠળ) https://www.sampada-mofpi.gov.in/ પર ઑનલાઇન સબમિટ કરવાની રહેશે. તમામ દરખાસ્તો https://www. .mofpi.gov.in પર ઉપલબ્ધ તારીખ 06 ઓગસ્ટ 2024નાં રોજ જાહેર “સંકલિત કોલ્ડ ચેન અને મૂલ્ય સંવર્ધન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે સ્કીમ – ફૂડ ઇરેડિયેશન એકમોની સ્થાપના” શીર્ષકવાળી યોજના માર્ગદર્શિકા અનુસાર નિયત તારીખે અથવા તે પહેલાં સબમિટ કરવી જરૂરી છે

આ સમાચાર પણ વાંચો:  Shobhita and Naga: શોભિતા ધુલિપાલા કરવા માંગે છે કોર્ટ મેરેજ, જાણો સસરા નાગાર્જુન એ દીકરા નાગા ચૈતન્ય ના લગ્ન વિશે શું કહ્યું

EoI/ દરખાસ્તો સબમિટ કરવાની છેલ્લી તારીખ 21 સપ્ટેમ્બર 2024 છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

PM Modi Mizoram 2025: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો
Vrindavan: વૃંદાવન જ નહીં, પાકિસ્તાન સુધી છે બાંકેબિહારીજીની સંપત્તિ,મંદિર પ્રબંધન કમિટી કરી રહી છે આ કામ
Rafale Fighter Jet: ભારતીય વાયુસેના રાફેલ ફાઇટર જેટ નર લઈને સરકારને કરી આવી ડિમાન્ડ, શું ભારતમાં જ થશે તૈયાર?
PM Modi Manipur visit: મણિપુર હિંસા બાદ PM મોદીની પ્રથમ મુલાકાત, આ શહેર થી શરૂ થશે તેમનો પ્રવાસ
Exit mobile version