Site icon

Mohsin Mohammad: 10મા ધોરણ પાસ વ્યક્તિએ લીધી ₹300 કરોડની લોન, બેંકોને છેતરવા માટે રચી એવી યોજના કે સૌ કોઈ ચકિત

Mohsin Mohammad: મોશિન મોહમ્મદ નિઝામુદ્દીનનો રહેવાસી છે અને તે 10મું ધોરણ પાસ છે. તેણે અનેક સંપત્તિઓ ગીરવે રાખીને વિવિધ બેંકોમાંથી લગભગ ₹300 કરોડની લોન લીધી.

Mohsin Mohammad 10th Pass Man Takes ₹300 Crore Loan, Devises Scheme to Defraud Banks, Leaves Everyone Stunned

Mohsin Mohammad 10th Pass Man Takes ₹300 Crore Loan, Devises Scheme to Defraud Banks, Leaves Everyone Stunned

News Continuous Bureau | Mumbai

દિલ્હી પોલીસની આર્થિક ગુનાહિત શાખાએ (EOW) મોસની મોહમ્મદને કરોડો રૂપિયાના ફ્રોડના કેસમાં ધરપકડ કરી છે. મોશિન મોહમ્મદ MK Overseas Private Limitedના ડિરેક્ટર છે. તેણે 2016માં યસ બેંક (Yes Bank) પાસેથી કંપનીના નામે ₹95 કરોડનો લોન લીધી હતી. મોશિન મોહમ્મદ (Mohsin Mohammad) નિઝામુદ્દીનનો રહેવાસી છે અને તે 10મા ધોરણ પાસ છે. તેણે અનેક સંપત્તિઓ ગીરવે રાખીને વિવિધ બેંકોમાંથી લગભગ ₹300 કરોડની લોન લીધી હતી. જ્યારે વ્યવસાયમાં મંદી આવી અને તે લોન ચૂકવી શક્યો નહીં, ત્યારે બેંકોને છેતરવા માટે ગીરવે રાખેલી સંપત્તિઓ વેચવાનું શરૂ કર્યું.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Vande Bharat: વંદે ભારત સાથે આ રૂટ પર મુસાફરી હવે સરળ બનશે,હવે કટરાથી શ્રીનગરની મુસાફરીમાં લાગશે ફક્ત આટલા કલાક

ગીર્વે રાખેલી સંપત્તિઓનું વેચાણ કરીને પૈસા સગે વગે કરી નાખ્યા…

મોશિન મોહમ્મદે દરીયાગંજમાં 19C, અંસારી રોડ પર આવેલી એક સંપત્તિ ગીરવે રાખી હતી. માર્ચ 2018થી મે 2019 દરમિયાન આ જમીન પર અનેક ફ્લેટોનું નિર્માણ કરીને તેને લોકોને વેચી દીધા. આ રીતે છેતરપિંડીવાળી વેચાણ દ્વારા ₹13 કરોડની રકમ એકત્ર કરી હતી. આરોપીએ એક સહકારી બેંકમાં ખાતું ખોલ્યું અને તેમાંથી પોતાના ખાનગી ઉપયોગ માટે ₹3.33 કરોડથી વધુની રકમ ઉપાડી લીધી. પોલીસથી બચવા માટે તે મોબાઇલ નંબર બદલી રહ્યો હતો અને અન્ય વ્યક્તિઓના નામે સિમ કાર્ડ અને મોબાઇલ ફોન ખરીદી રહ્યો હતો. ટેકનિકલ દેખરેખના આધારે પોલીસ ટીમે નિઝામુદ્દીન (પશ્ચિમ)ના એક હોટલમાં દરોડો પાડી તેને ત્યાંથી ધરપકડ કરી

Pariksha Pe Charcha 2026: PM મોદીની પાઠશાળા: પરીક્ષાના ડરને ભગાડવા વડાપ્રધાને આપી ખાસ ટિપ્સ, જાણો શું છે ‘પરીક્ષા પે ચર્ચા’ના મુખ્ય અંશો.
Lucky Oberoi: AAP નેતા લકી ઓબેરોયની હત્યાથી પંજાબમાં ખળભળાટ: 13 ગોળીઓ મારી બદમાશોએ મચાવ્યો આતંક, પોલીસ એલર્ટ.
Kashi Vishwanath Temple: મહાશિવરાત્રી 2026 પર સ્પર્શ દર્શન બંધ, જાણો તંત્રનો નવો નિયમ અને સમયગાળો.
UP: યુપીમાં પ્રોપર્ટી ખરીદનારાઓ માટે મોટા સમાચાર: હવે PAN કાર્ડ વગર નહીં થાય રજિસ્ટ્રી, યોગી સરકારનો મોટો નિર્ણય.
Exit mobile version