2022ના ચોમાસા ને લઇને હવામાન વિભાગનું મોટુ પૂર્વાનુમાન જાહેર, જાણો કેવું રહેશે ચોમાસુ…

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai.

ભારતીય હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે ભારતમાં વર્ષ 2022નું નૈઋત્યનું ચોમાસુ સામાન્ય રહેશે .  

હવામાન વિભાગની આગાહી મુજબ આ ચોમાસા દરમિયાન 96 થી 104 ટકા વરસાદની શક્યતા છે .

જોકે હવામાન વિભાગ આ સંદર્ભે વધુ વિગતવાર અહેવાલ આગામી એપ્રિલ મહિનામાં જાહેર કરશે.  

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ચોમાસાના આગમનના સમયગાળા અને વરસાદ બંધ થવાના અલગ અલગ સમય હોય છે.

આ સમાચાર પણ વાંચો : કાશ્મીર પર કડક સંદેશ વચ્ચે ભારત પહોંચ્યા ચીની વિદેશ મંત્રી, આ દિગ્ગજ નેતાઓ સાથે કરશે મુલાકાત… જાણો વિગતે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More