Site icon News Continuous Bureau | Mumbai

2022ના ચોમાસા ને લઇને હવામાન વિભાગનું મોટુ પૂર્વાનુમાન જાહેર, જાણો કેવું રહેશે ચોમાસુ…

News Continuous Bureau | Mumbai.

ભારતીય હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે ભારતમાં વર્ષ 2022નું નૈઋત્યનું ચોમાસુ સામાન્ય રહેશે .  

Join Our WhatsApp Channel

હવામાન વિભાગની આગાહી મુજબ આ ચોમાસા દરમિયાન 96 થી 104 ટકા વરસાદની શક્યતા છે .

જોકે હવામાન વિભાગ આ સંદર્ભે વધુ વિગતવાર અહેવાલ આગામી એપ્રિલ મહિનામાં જાહેર કરશે.  

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ચોમાસાના આગમનના સમયગાળા અને વરસાદ બંધ થવાના અલગ અલગ સમય હોય છે.

આ સમાચાર પણ વાંચો : કાશ્મીર પર કડક સંદેશ વચ્ચે ભારત પહોંચ્યા ચીની વિદેશ મંત્રી, આ દિગ્ગજ નેતાઓ સાથે કરશે મુલાકાત… જાણો વિગતે

Supreme Court Observation સાયબર ગુનેગારો ‘પરજીવી’ સમાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતની કડક ટિપ્પણીથી નવો વિવાદ
IndiaSri Lanka Defense Ties ભારતની શ્રીલંકાને મોટી સૈન્ય ભેટ ‘પડોશી પહેલા’ નીતિ હેઠળ ૫૦ લાખ ડોલરથી વધુના લશ્કરી સાધનો અર્પણ
Consumer Rights Victory શું શોરૂમમાં કેરી બેગ માટે પૈસા લેવા ગેરકાયદેસર છે? જાણો બાટા કંપનીને કેમ ચૂકવવો પડ્યો દંડ
Indian Navy Mega Show ભારતીય નૌસેનાનું મેગા શક્તિ પ્રદર્શન ૨૧ જૂને એકસાથે ૩ સ્વદેશી યુદ્ધજહાજો થશે કાર્યરત
Exit mobile version