Site icon News Continuous Bureau | Mumbai

2022ના ચોમાસા ને લઇને હવામાન વિભાગનું મોટુ પૂર્વાનુમાન જાહેર, જાણો કેવું રહેશે ચોમાસુ…

News Continuous Bureau | Mumbai.

ભારતીય હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે ભારતમાં વર્ષ 2022નું નૈઋત્યનું ચોમાસુ સામાન્ય રહેશે .  

Join Our WhatsApp Channel

હવામાન વિભાગની આગાહી મુજબ આ ચોમાસા દરમિયાન 96 થી 104 ટકા વરસાદની શક્યતા છે .

જોકે હવામાન વિભાગ આ સંદર્ભે વધુ વિગતવાર અહેવાલ આગામી એપ્રિલ મહિનામાં જાહેર કરશે.  

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ચોમાસાના આગમનના સમયગાળા અને વરસાદ બંધ થવાના અલગ અલગ સમય હોય છે.

આ સમાચાર પણ વાંચો : કાશ્મીર પર કડક સંદેશ વચ્ચે ભારત પહોંચ્યા ચીની વિદેશ મંત્રી, આ દિગ્ગજ નેતાઓ સાથે કરશે મુલાકાત… જાણો વિગતે

Bengal Exit Poll 2026। દીદીની વિદાય કે ફરી વાપસી? પશ્ચિમ બંગાળ એક્ઝિટ પોલના આંકડાએ સૌને ચોંકાવ્યા, TMC માટે જોખમની ઘંટડી
DelhiMumbai Expressway। દિલ્હીમુંબઈ એક્સપ્રેસવે પર કાળમુખો અકસ્માત ચાલુ કારમાં આગ લાગતા એક જ પરિવારના 5 સભ્યો જીવતા ભૂંજાયા
Rule Change May 2026। 1 મેથી તમારા ખિસ્સા પર પડશે સીધી અસર LPG સિલિન્ડરથી લઈને ક્રેડિટ કાર્ડ સુધીના આ 5 નિયમો બદલાશે
Bengal Election 2026। બંગાળમાં વોટિંગનો પાવર! રેકોર્ડતોડ ૯૨.૨૫% મતદાનથી રાજકીય પક્ષોના સમીકરણો બદલાયા, જાણો શું કહે છે આ આંકડા
Exit mobile version