Site icon

કોરોનાને કારણે છેલ્લા બે મહિનાથી બંધ દેશના તમામ સ્મારકો-મ્યુઝિયમ આ તારીખથી ખુલશે ; જાણો વિગતે 

કોરોનાની બીજી લહેરમાં ઘટાડો થતાંની સાથે જ દેશના અનેક રાજ્યોમાં લાગુ પ્રતિબંધ હવે ધીમે-ધીમે હટવા લાગ્યા છે. આ હેઠળ હવે કોરોનાને કારણે બંધ તમામ સ્મારકોને ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે 

કેન્દ્રીય પ્રવાસન અને સંસ્કૃતિ રાજ્ય મંત્રી પ્રહલાદ સિંહ પટેલે સોશિયલ મીડિયા પર આ વાતની જાહેરાત કરતા જણાવ્યું કે આજે પ્રવાસન મંત્રાલયે તમામ સ્મારકોને 16 જુન 2021 થી વિધિવત ખોલવાની મંજૂરી આપી છે. 

Join Our WhatsApp Community

પ્રવાસીઓ કોરોનાના નિયમોનું પાલન કરીને સ્મારકોની મુલાકાત લઈ શકશે.

ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરના કારણે 15 એપ્રિલે તમામ સંરક્ષિત ઈમારતોને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો.  જેના કારણે પ્રવાસન ઉદ્યોગોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

મહારાષ્ટ્રમાં ૧ રૂપિયા પ્રતિ લીટર પ્રમાણે પેટ્રોલ વેચાયું; અનેક કિલો મીટર લાંબી લાઈન લાગી, જુઓ વિડિયો 

Tejas Crash: મોટો ખુલાસો: ‘બ્લેકઆઉટ’ના કારણે થયું તેજસનું ક્રેશ? ડિફેન્સ એક્સપર્ટે ક્રેશ પાછળના રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો.
Red Fort Blast: નાટકીય વળાંક: લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં પકડાયેલા આતંકીએ કોર્ટમાં જજ સમક્ષ શું માગ્યું? જાણો હાઈ-પ્રોફાઈલ કેસ નું નવું અપડેટ
Operation Sindoor: મ્મુ-કાશ્મીર એલર્ટ: ‘ઓપરેશન સિંદૂર’ના વળતા પ્રહારમાં પાકિસ્તાની આતંકીઓ વધુ સક્રિય! સામે આવી ચોંકાવનારી ગુપ્ત જાણકારી
Delhi Blast: લાલ કિલ્લા ધમાકાનું ષડયંત્ર: ફરીદાબાદમાં કેબ ડ્રાઈવરના ઘરમાં બનાવાયો હતો વિસ્ફોટક, તપાસ એજન્સીઓને મોટો પુરાવો મળ્યો
Exit mobile version