Site icon

કોણે કીધું મોદી રાજમાં મુસલમાનોને ન્યાય નથી મળતો. ગત પાંચ વર્ષમાં અધધ… આટલા કરોડ મુસ્લિમ બાળકો સરકારી ગ્રાન્ટ થી ભણ્યા. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

2016 થી 2021 સુધીમાં ભારત સરકાર દ્વારા લઘુમતી સમુદાયના વિદ્યાર્થીઓને શિક્ષણ અંગે કુલ 3.08 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. 

Join Our WhatsApp Community

આમાં મુસ્લિમ વિદ્યાર્થીઓને 2.3 કરોડ રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવી હતી. 

ખ્રિસ્તીઓને 37.2 લાખ, શીખોને 25.40 લાખ, બૌદ્ધોને 7.4 લાખ, જૈનોને 4 લાખ અને પારસી સમુદાયને 4828 સ્કોલરશીપ આપવામાં આવી હતી.

આ સ્કોલરશીપ પ્રી અને પોસ્ટ ગ્રેજ્યુએશન ઉપરાંત, ટેકનિકલ અને પીએચડી સ્તરે પણ લાયક વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. 

આ માહિતી લઘુમતી કલ્યાણ મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં આપી હતી.

ઉલ્લેખનીય છે કે લઘુમતી બાબતોના મંત્રાલયે 2016 થી 2021 વચ્ચે સ્કોલરશીપ પર રૂ. 9,904 કરોડથી વધુનું વિતરણ કર્યું છે.

આ સમાચાર પણ વાંચો દેશમાં ઓનલાઈન પેમેન્ટ માં આ કંપની અગ્રેસર તો ગ્રાહકોનો ભારત સરકાર સંચાલિત BHIM ઍપને મોળો પ્રતિસાદ. જાણો વિગતે

 

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version