Site icon

અમેરિકા બ્રિટનમાંથી પોતાનું સૈન્ય ઘટાડશે! અમેરિકાના વિદેશ મંત્રીની જાહેરાત- ભારતને ચીનથી જોખમ છે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

26 જુન 2020 

ભારત ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદને લઇ અમેરિકા ની પ્રતિક્રિયા પર સૌની નજર છે. તેના દ્વારા અત્યાર સુધી આપવામાં આવેલા  નિવેદન બહુ ઉત્સાહ જનક નથી રહ્યા..તો બીજીબાજુ ભારત સામે અને દક્ષિણ પૂર્વ એશિયામાં ચીનના વધતા ખતરાને જોતા અમેરિકાએ યુરોપમાંથી પોતાના સૈન્યની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લીધો છે.

નોંધપાત્ર વાત એ છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ એ હાલમાં જાહેરાત કરી હતી કે, અમેરિકા જર્મનીમાંથી પણ પોતાનું સૈન્ય બળ પાછું ખેંચેશે. જ્યારે અમેરિકાના વિદેશ મંત્રી ના જણાવ્યા મુજબ, ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી ની કાર્યવાહી ભારત માટે તેમજ તેને અડીને આવેલા વિયેતનામ, ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઈન્સ અને દક્ષિણ ચીની સાગર માટે ખતરારૂપ છે અને આને લઈને અમેરિકા યુરોપિયન સંઘ સાથે પણ ચર્ચા કરશે" એમ અમેરિકા એ જણાવ્યું છે. 

આની સામે ચીનના રાજદૂતનું કહેવું છે કે "સીમા પર તણાવ ઘટાડવાની જવાબદારી ભારતની છે" જોકે ભારતે, ચીનના આરોપોને નકારી કાઢી કહ્યું કે ચીનની સેનાએ હંમેશની સ્થિતિમાં કોઈ ફેરફાર ન કરવાની સંધિ ને તોડી દ્વિપક્ષી સમજૂતી નું ઉલ્લંઘન કર્યું છે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fZf6kD  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Pappu Yadav Health: ધરપકડ બાદ પપ્પુ યાદવની તબિયત બગડી, IGIMS થી પટનાની PMCH હોસ્પિટલમાં કરાયા શિફ્ટ.
PM Modi on US Trade Deal: PM મોદી અને ટ્રમ્પની દોસ્તીનો નવો અધ્યાય! ટ્રેડ ડીલ બાદ વડાપ્રધાને વ્યક્ત કર્યો આનંદ, વિશ્વના સૌથી મોટા વેપારી કરાર પર કહી આ મોટી વાત
Yamuna Expressway Accident: મથુરામાં કાળમુખા કન્ટેનરે મુસાફરોને કચડ્યા: યમુના એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 6 લોકોના કમકમાટીભર્યા મોત.
Piyush Goyal: ભારત-અમેરિકા ટ્રેડ ડીલનું ફ્રેમવર્ક જાહેર: ભારતીય નિકાસકારો માટે 30 ટ્રિલિયન ડોલરનું બજાર ખુલશે, જાણો ખેડૂતો અને માછીમારોને શું થશે ફાયદો.
Exit mobile version