Site icon

 મુકેશ અંબાણી ના ઘરની બહાર વિસ્ફોટ મામલે હવે કેન્દ્ર સરકાર એક્શનમાં.. આ દમદાર પગલું ઊંચક્યું.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

09 માર્ચ 2021 

કેન્દ્ર સરકાર ભારત દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની ઘરની બહાર વિસ્ફોટક ભરેલી ગાડી મળવાના મામલે નેશનલ ઇન્ટેલિજન્સ એજન્સી ને તપાસ સોંપી દીધી છે. હવે આ મામલે ગતિવિધિ તેજ થઇ ગઇ છે. એનઆઈએ એ આ સંદર્ભે છ આપરાધિક ધારાઓ હેઠળ કેસ દર્જ કરી નાખ્યો છે. આ ઉપરાંત તેમણે તપાસ માટે ત્રણ વિશેષ ટીમ બનાવી છે જેમાં આઈજી સ્તરના અધિકારી ઇન્ચાર્જ રહેશે. આ ઉપરાંત આ સમગ્ર મામલે તેમણે મુંબઈ પોલીસ પાસે રિપોર્ટ પણ મંગાવ્યો છે.

 સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આ મામલામાં કેન્દ્રીય તપાસ એજન્સી તરફથી અત્યાર સુધીમાં દર્જ કરવામાં આવેલા તમામ સ્ટેટમેન્ટ અને ફોરેન્સિક રિપોર્ટ માંગવામાં આવ્યા છે. હવે એક વિશેષ તપાસ દળ   મુંબઈ માટે રવાના થશે. જે એન્ટિલિયા ના મુખ્ય સુરક્ષા અધિકારી અને પોલીસ અધિકારીઓ સાથે સવાલ-જવાબ કરશે. તેમજ આ કેસમાં મુખ્ય સાક્ષી ના ઘરે પણ જશે.

આમ હવે મુકેશ અંબાણીના ઘરની બહાર ગાડી રાખવાના મામલે તપાસ જલદ ગતિએ આગળ વધી રહી છે.

કંપલીટ ડ્રામા : વેબ સીરીઝ કરતા જોરદાર સ્ટોરી. કઈ રીતે સચિન વઝેનું નામ મનસુખ હિરણ હત્યાકાંડમાં આવ્યું. હવે શિવસેનાનું નામ પણ જોડાયું.

Hapur Gas Hoarding Case: જનતા લાઈનમાં અને નેતાના ઘરે ‘બ્લેક’નો ખેલ! હાપુડમાં એલપીજી સંકટ વચ્ચે ૫૫ ગેસ સિલિન્ડરનો જથ્થો મળતા ખળભળાટ; તંત્રએ કરી કડક કાર્યવાહી
India’s Plan B for LPG Crisis: ભારતમાં એલપીજી સપ્લાય ખોરવાયો તો શું છે વિકલ્પ? સરકારે નવા નિયમો સાથે ‘પ્લાન B’ કર્યો જાહેર
IRCTC LPG Crisis Railway Food: રેલ્વે મુસાફરો માટે માઠા સમાચાર: ગેસ સંકટને કારણે ટ્રેનોમાં હવે નહીં મળે ગરમાગરમ ભોજન? IRCTC એ લીધો આ મોટો નિર્ણય
Uttam Nagar Slum Fire: દિલ્હીમાં આગની ભયાનક આફત! ૪૦૦ ઝૂંપડાઓ બળીને ભસ્મીભૂત, સેંકડો ગરીબ પરિવારોની મૂડી હોમાઈ; જુઓ હૃદયદ્રાવક દ્રશ્યો
Exit mobile version