Site icon

મુકુલ રોહતગી બીજી વખત બનશે દેશના એટર્ની જનરલ- આ તારીખથી શરૂ થશે તેમનો કાર્યકાળ

News Continuous Bureau | Mumbai

ભારતના એટર્ની જનરલના(Attorney General of India) રૂપમાં મુકુલ રોહતગીની(Mukul Rohatgi) નિયુક્તિ કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

મુકુલ રોહતગી કેકે વેણુ ગોપાલનું(KK Venu Gopal) સ્થાન લેશે જેમનો કાર્યકાળ (Tenure) 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 

તેઓ 1 ઓક્ટોબરથી પોતાનો બીજો કાર્યકાળ શરૂ કરશે.

આ અગાઉ મુકુલ રોહતગી જૂન 2014માં પણ એટર્ની જનરલના રૂપમાં નિયુક્ત થયા હતા અને જૂન 2017 સુધી સેવા આપી હતી.  

ઉલ્લેખનીય છે કે, હાલના એટર્ની જનરલ કેકે વેણુગોપાલની સેવા 30 જૂનના રોજ સમાપ્ત થઈ ચૂકી હતી પરંતુ તેમનો સેવા વિસ્તાર કરવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો તપાસ એજન્સી ઇડીની કાર્યવાહી- નેશનલ સ્ટોક એક્સચેન્જના પૂર્વ પ્રમુખ રવિ નારાયણની કરી ધરપકડ – છે આ ગંભીર આરોપ

Republic Day 2026 Security Alert: ૨૬ જાન્યુઆરી પૂર્વે દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર; આતંકી રેહાનના પોસ્ટર જાહેર કરી લોકોને સાવધ રહેવા અપીલ
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Mathura Bus Fire: યમુના એક્સપ્રેસ-વે પર ચાલતી બસમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ; યાત્રિકોના જીવ તાળવે ચોંટ્યા, બસ બળીને રાખ.
Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
Exit mobile version