Site icon News Continuous Bureau | Mumbai

હાશકારો-આખરે આજથી મેલ એક્સપ્રેસ ટ્રેનોની જનરલ ટિકિટ ઉપલબ્ધ થશે-જાણો વિગત

 News Continuous Bureau | Mumbai

ભારતીય રેલવેમાં(Indian Railways) પ્રવાસ કરનારા પ્રવાસીઓને(Passengers)  આખરે રાહત મળી છે. આજથી એટલે કે પહેલી જુલાઈ મેલ એક્સપ્રેસ ટ્રેનોની(Mail express train) જનરલ ટિકિટ(General ticket) પણ પ્રવાસીઓને મળશે.. 

Join Our WhatsApp Channel

કોરોનાકાળમાં(Covid period) રેલવેએ જનરલ પ્રવાસ(General tour) માટે રિર્ઝવ ટિકિટની(reserved tickets) શરત મૂકી હતી. આ શરત 29મી જૂનથી હટાવવાનો નિર્ણય 120 દિવસ પહેલા જ દિવસે લેવાયો હતો.

આ વર્ષે ઉનાળામાં(Summer) પોતાના વતન જનારાને લોકોને જનરલ ટિકિટ ન મળવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. સામાન્ય રીતે 90 ટકા પ્રવાસીઓમાં જનરલ શ્રેણીમાં(General category) પ્રવાસ કરે છે. રજાના દિવસોમાં રેલવેની આરક્ષિત ટિકિટની શરત હોવાથી હજારો લોકો પ્રવાસથી વંચિત રહ્યા હતા.  

આ સમાચાર પણ વાંચો : દેશમાં આજથી પ્લાસ્ટિક પર રહેશે પ્રતિબંધ- આટલી વસ્તુઓ પ્રતિબંધિત- થઈ શકે છે આ દંડ-જાણો વિગત

જનરલ ક્લાસની(General class) માગણી પૂરી કરવા માટે રેલવેએ વધારાનો કોચનો ઉપયોગ કરવો પડયો હતો. વર્ષ 2019માં પહેલી એપ્રિલથી 11 મે સુધી વેસ્ટર્ન રેલવેમાં(Western Railway) મુંબઈ ડિવિઝનમાં 28.8 કરોડ લોકોએ સામાન્ય કોચમાં પ્રવાસ કર્યો હતો. જયારે 2022માં આ સંખ્યા નવ કરોડ હતી. જે પ્રવાસીઓને જનરલ કોચર માટે આરક્ષિત ટિકિટ ના મળી તેઓ વગર ટિકિટે પ્રવાસ કરવા મજબૂર થયા હતા. તેમની પાસેથી રેલવએ એપ્રિલ-મેમાં  છ કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.
 

Rahul Gandhi NEET Target Govt NEET પેપર લીક મામલે રાહુલ ગાંધીના સરકાર પર આકરા પ્રહારો ગૃહમંત્રીના રાજીનામાની માંગ, PM મોદીને લીધા નિશાના પર
NDA Mangal Milan Meeting PM Modi NDAની ‘મંગલ મિલન’ બેઠકમાં શું ચર્ચા થઈ? NEET પરીક્ષા વિવાદ અને ખેડૂતો માટે PM મોદીએ કરી આ મોટી જાહેરાત!
Ghaziabad Train Derailment ટ્રેન અકસ્માત સાહિબાબાદ પાસે માલગાડીના ડબ્બા ખડી પડ્યા, દિલ્હી તરફ જતો વાહનવ્યવહાર પ્રભાવિત
Govt On Ethanol Blended Petrol એન્જિન ખરાબ થવાની વાતો અફવા? ઈથેનોલથી નુકસાનના કોઈ પુરાવા નથી – પાર્લામેન્ટમાં સરકારનો મોટો ખુલાસો
Exit mobile version