શું મોદી સરકાર રેલવેનું ખાનગીકરણ કરશે ? રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યું આ મોટું નિવેદન ; જાણો વિગતે

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મોદી સરકાર શરૂઆતથી જ ખાનગીકરણ પર ભાર આપી રહી છે. 

આ કડીમાં કહેવામાં આવી રહ્યું હતું કે મોદી સરકાર રેલ્વેનું પણ ખાનગીકરણ કરશે, હવે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ બધી ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. 

રાજ્યસભામાં અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મોદી સરકારની રેલવેનું ખાનગીકરણ કરવાની કોઈ યોજના નથી. 

સાથે જ તેમણે વિપક્ષને સવાલ કર્યો હતો કે બુલેટ ટ્રેન જેવી દુનિયાની અદ્યતન ટેકનોલોજીનો લાભ મુસાફરોને મળવો જોઈએ કે નહીં?

આ સમાચાર પણ વાંચો : ગર્વના સમાચાર. ભારતમાં મહિલા પાયલટોની સંખ્યા કુલ સંખ્યાના આટલા ટકાથી વધુ; જાણો વિગતે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More