Site icon

શું મોદી સરકાર રેલવેનું ખાનગીકરણ કરશે ? રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યું આ મોટું નિવેદન ; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મોદી સરકાર શરૂઆતથી જ ખાનગીકરણ પર ભાર આપી રહી છે. 

Join Our WhatsApp Community

આ કડીમાં કહેવામાં આવી રહ્યું હતું કે મોદી સરકાર રેલ્વેનું પણ ખાનગીકરણ કરશે, હવે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ બધી ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. 

રાજ્યસભામાં અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મોદી સરકારની રેલવેનું ખાનગીકરણ કરવાની કોઈ યોજના નથી. 

સાથે જ તેમણે વિપક્ષને સવાલ કર્યો હતો કે બુલેટ ટ્રેન જેવી દુનિયાની અદ્યતન ટેકનોલોજીનો લાભ મુસાફરોને મળવો જોઈએ કે નહીં?

આ સમાચાર પણ વાંચો : ગર્વના સમાચાર. ભારતમાં મહિલા પાયલટોની સંખ્યા કુલ સંખ્યાના આટલા ટકાથી વધુ; જાણો વિગતે

Custom Duty Cut: ઈરાન સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ખાતર અને પેટ્રોકેમિકલ ક્ષેત્રને મળી મોટી રાહત.
Healthcare Cost Reduction India:મેડિકલ સ્ટોર પર છૂટક દવાનું વેચાણ: દર્દીઓની સુવિધા માટે લેવાયો ઐતિહાસિક નિર્ણય, જાણો નવા નિયમો વિશે
IndiGo Ticket Price Hike: ઈન્ડિગોએ એર ટિકિટના ભાવમાં કર્યો વધારો, દિલ્હી-મુંબઈ-બેંગલુરુના નવા રૂટ ચાર્ટ પર એક નજર
Jet Fuel Crisis:મોંઘી થશે હવાઈ સફર: જેટ ફ્યુઅલના ભાવમાં તોતિંગ વધારો, સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે સીધો બોજ
Exit mobile version