Site icon News Continuous Bureau | Mumbai

શું મોદી સરકાર રેલવેનું ખાનગીકરણ કરશે ? રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યું આ મોટું નિવેદન ; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મોદી સરકાર શરૂઆતથી જ ખાનગીકરણ પર ભાર આપી રહી છે. 

Join Our WhatsApp Channel

આ કડીમાં કહેવામાં આવી રહ્યું હતું કે મોદી સરકાર રેલ્વેનું પણ ખાનગીકરણ કરશે, હવે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ બધી ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. 

રાજ્યસભામાં અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મોદી સરકારની રેલવેનું ખાનગીકરણ કરવાની કોઈ યોજના નથી. 

સાથે જ તેમણે વિપક્ષને સવાલ કર્યો હતો કે બુલેટ ટ્રેન જેવી દુનિયાની અદ્યતન ટેકનોલોજીનો લાભ મુસાફરોને મળવો જોઈએ કે નહીં?

આ સમાચાર પણ વાંચો : ગર્વના સમાચાર. ભારતમાં મહિલા પાયલટોની સંખ્યા કુલ સંખ્યાના આટલા ટકાથી વધુ; જાણો વિગતે

Modi Govt Report Card।પીએમ મોદી સમક્ષ રજૂ થયું તમામ મંત્રીઓનું રિપોર્ટ કાર્ડ, જાણો કયા મંત્રાલયનું કામ રહ્યું સર્વશ્રેષ્ઠ
Weather Update। દિલ્હીમાં હવામાન પલટાયું તેજ પવન અને વાદળછાયા આકાશ વચ્ચે વરસાદ શરૂ, કાળઝાળ ગરમીમાંથી મુક્તિ
Weather Update। અસહ્ય બફારા વચ્ચે ચોમાસાના આગમનના સંકેત, આ ૧૩ રાજ્યો માટે એલર્ટ જાહેર
Cockroach Janta Party। ધ્રુવ રાઠીને પછાડનારી ‘કોકરોચ જનતા પાર્ટી’ ના સંસ્થાપક મુશ્કેલીમાં! રાતોરાત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થતાં ડિજિટલ વર્લ્ડમાં હડકંપ
Exit mobile version