Site icon

ભારતમાં કોરોનાની ચોથી લહેરને લઈને મોટા સમાચાર, વૈજ્ઞાનિકોએ જાહેર કર્યો શરૂ થવાનો સમય; જાણો દેશમાં ક્યારે આવશે ફોર્થ વેવ 

News Continuous Bureau | Mumbai

વિશ્વમાં હાલ ઓમિક્રોન અને ડેલ્ટાક્રોન વેરિયન્ટને કારણે કોરોનાના કેસ વધી રહ્યાં છે ત્યારે ભારતમાં પણ ચોથી લહેરને લઈને ભવિષ્યવાણી કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

કાનપુરની આઈઆઈટીના વૈજ્ઞાનિકોએ હવે ચોથી લહેરનો ટાઈમ ગણાવ્યો છે. 

વૈજ્ઞાનિકોએ અનુમાન છે કે ભારતમાં 22 જૂનથી કોરોનાની ચોથી લહેર શરૂ થઈ શકે છે અને ઓગસ્ટ સુધીમાં પીક પર હશે. 

જો આવું થાય તો ભારત માટે હજુ તૈયારી માટે 3 મહિના જેટલો સમય છે. 

ઉલ્લેખનીય છે કે વૈજ્ઞાનિકોની આ પહેલાની બે આગાહી સાચી નીકળી હતી. એટલે હવે માનવામાં આવી રહ્યું છે કે ચોથી લહેર અંગેની આગાહી પણ સાચી નીકળશે.

આ સમાચાર પણ વાંચો : વિશ્વભરમાં કોરોનાના કેસ વધ્યા, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આપી આ ચેતવણી; જાણો કેમ વધી રહ્યા છે કેસો

LK Advani: અડવાણીના ૯૮ વર્ષ પૂર્ણ! પીએમ મોદીએ જન્મદિવસ નિમિત્તે આપી ખાસ શુભેચ્છાઓ…
AI in India: એ.આઈ. (AI) ની વાત: ભારત માટે એક મોટી તક અને આવનાર સમયના પડકારો.
Nirmala Sitharaman: નિર્મલા સીતારામનનો બેંકોને સ્પષ્ટ આદેશ: “ગ્રાહકો સાથે તેમની સ્થાનિક ભાષામાં જ વાત કરો!”
Kupwara Encounter: આતંક પર સેનાનો પ્રહાર, જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આટલા આતંકવાદી મરાયા ઠાર, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ!
Exit mobile version