Site icon

ભારતમાં કોરોનાના આંકડામાં થયો નજીવો સુધારો, છેલ્લા 24 કલાકમાં આટલા હજાર નવા કેસ આવ્યા સામે ; જાણો આજના તાજા આંકડા  

 દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 38,079 કેસ નોંધાયા છે. 

24 કલાકમાં 560નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,13,091નાં મૃત્યુ થયાં છે.

Join Our WhatsApp Community

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,10,64,908 કેસ નોંધાયા.

દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 97.31 ટકા થયો છે.

અત્યાર સુધીમાં કુલ 3,02,27,792 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 4,24,025 સક્રિય કેસ છે.

 આ બહેનને વેક્સિન મળે એ પહેલાં જ મળી ગયું સર્ટિફિકેટ; જાણો બોરીવલીનો આ ચોંકાવનારો કિસ્સો  

Earthquake: દિલ્હીમાં ભૂકંપના આંચકાથી ફફડાટ: સવારે 8:44 વાગ્યે ધ્રૂજી ઉઠી રાજધાની; જાણો ક્યાં હતું કેન્દ્રબિંદુ.
77th Republic Day: ભારતના 77મા ગણતંત્ર દિવસ પર આ વખતે બે ‘ચીફ ગેસ્ટ’: યુરોપિયન યુનિયનના ટોચના નેતાઓ આવશે ભારત, FTA પર થઈ શકે છે મોટી જાહેરાત.
I-PAC Raid Case: મમતા સરકારની અરજી ફગાવી, ED અધિકારીઓ વિરુદ્ધની FIR પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક; દેશમાં અરાજકતા અંગે કરી મોટી ટિપ્પણી
PM Modi Wishes: વડાપ્રધાન મોદીએ મકર સંક્રાંતિ, ઉત્તરાયણ અને માઘ બિહુની પાઠવી હાર્દિક શુભેચ્છાઓ; દેશમાં સમૃદ્ધિની કરી મંગલકામના.
Exit mobile version