Site icon

ભારતમાં કોરોનાના વળતા પાણી, છેલ્લા 24 કલાકમાં 40 હજારથી ઓછા કેસ નોંધાયા ; જાણો આજના નવા આંકડા 

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 37,566 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 907નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,97,637નાં મૃત્યુ થયાં છે.

Join Our WhatsApp Community

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,03,16,897 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 56,994 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 2,93,66,601 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 5,52,659 સક્રિય કેસ છે.

મહારાષ્ટ્રમાં સાંજે પાંચ વાગ્યા પછી વિનાકારણ ઘરની બહાર નિકળવા પર પ્રતિબંધ 
 

Republic Day 2026 Security Alert: ૨૬ જાન્યુઆરી પૂર્વે દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર; આતંકી રેહાનના પોસ્ટર જાહેર કરી લોકોને સાવધ રહેવા અપીલ
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Mathura Bus Fire: યમુના એક્સપ્રેસ-વે પર ચાલતી બસમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ; યાત્રિકોના જીવ તાળવે ચોંટ્યા, બસ બળીને રાખ.
Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
Exit mobile version