Site icon

ભારતમાં કોરોનાનું સંકટ યથાવત, સતત ત્રીજા દિવસે 50 હજારથી વધુ નવા કેસ નોંધાયા ; જાણો આજના તાજા આંકડા 

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 51,667 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 1,329નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,93,310નાં મૃત્યુ થયાં છે.

Join Our WhatsApp Community

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,01,34,445 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 64,527 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 2,91,28,267 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 6,12,868 સક્રિય કેસ છે.

મોટા સમાચાર : ભૂતપૂર્વ ગૃહમંત્રી અને દેશમુખના ઘરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ નો છાપો

PM Modi Mizoram 2025: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો
Vrindavan: વૃંદાવન જ નહીં, પાકિસ્તાન સુધી છે બાંકેબિહારીજીની સંપત્તિ,મંદિર પ્રબંધન કમિટી કરી રહી છે આ કામ
Rafale Fighter Jet: ભારતીય વાયુસેના રાફેલ ફાઇટર જેટ નર લઈને સરકારને કરી આવી ડિમાન્ડ, શું ભારતમાં જ થશે તૈયાર?
PM Modi Manipur visit: મણિપુર હિંસા બાદ PM મોદીની પ્રથમ મુલાકાત, આ શહેર થી શરૂ થશે તેમનો પ્રવાસ
Exit mobile version