160
Join Our WhatsApp Community
કોરોના કાળની બીજી લહેર વચ્ચે વડાપ્રધાન દ્વારા આજે કરાયેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં ગરીબ લોકોના પેટનો ખાડો પુરવા મહત્વની જાહેરાત કરાઈ છે.
પીએમ મોદીએ કહ્યું કે, કોરોના કાળમાં કોઈ વ્યક્તિ ભૂખ્યો ન રહે, દરેક ગરીબને ભોજન મળી રહે તે માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની મુદત દિવાળી સુધી વધારી દેવાઈ છે.
સરકારના આ નિર્ણયથી દિવાળી સુધી 80 કરોડ લોકોને મફતમાં અનાજ મળશે.
મુંબઈ સહિત આ જિલ્લાઓમાં થઈ શકે છે અતિવૃષ્ટિ; હવામાન વિભાગે કરી આ આગાહી;જાણો વિગત
You Might Be Interested In