145
Join Our WhatsApp Community
શ્રીનગરના બારજુલા વિસ્તારમાં આતંકવાદીઓએ પોલીસકર્મીઓ પર ગોળીબાર કર્યો હતો, જેમાં જમ્મુ-કાશ્મીર પોલીસના બે જવાન શહીદ થયા છે.
ઘટના બાદ આ વિસ્તારને સંપૂર્ણ ઘેરી લેવામાં આવ્યો છે અને આતંકીઓની શોધ કરવામાં આવી રહી છે.
આતંકી હુમલામાં ઘાયલ પોલીસ જવાનને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો ન હતો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે એક ગલીમાંથી બહાર આવેલા આતંકવાદીઓએ પોલીસ પર હુમલો કર્યો અને પછી એ જ ગલીમાંથી ફરાર થઈ ગયા.
#WATCH Terrorist opens fire in Baghat Barzulla of Srinagar district in Kashmir today
( CCTV footage from police sources) pic.twitter.com/FXYCvQkyAb
— ANI (@ANI) February 19, 2021
You Might Be Interested In