Site icon

 સ્વદેશી નિર્મિત કોરોના રસી ક્યારથી ઓપન માર્કેટમાં વેચાશે?? આરોગ્ય સચિવ ભૂષણે આપ્યો આ જવાબ..

દેશમાં કોરોના રસીકરણ શરૂ થયા બાદ એવા પ્રશ્નો ઉભા થયા હતા કે સરકાર, સ્વદેશી નિર્મિત કોવેક્સીન અને કોવિશિલ્ડ રસીને ક્યારે ઓપન માર્કેટમાં વેચવાનું શરૂ કરશે?

કોરોના વેકિસનના વેચાણ મુદ્દે સ્પષ્ટતા કરતા કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ કહ્યું હતું કે, વેક્સિન ઓપન માર્કેટમાં વેચવાની ત્યારે જ મંજૂરી અપાશે જ્યારે ફેસ-થ્રી ટ્રાયલનાં પરિણામો સારા આવશે. 

Join Our WhatsApp Community

સરકાર આગામી સાતથી આઠ મહિના સુધી ફક્ત તે જ લોકોને વેક્સિન પહોંચાડશે. જેમને સૌથી વધું જરૂર છે.  

ઉલ્લેખનીય છે કે કોરોના વેક્સિનેશનનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં લાખોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.  

Delhi Blast: લાલ કિલ્લા ધમાકાનું ષડયંત્ર: ફરીદાબાદમાં કેબ ડ્રાઈવરના ઘરમાં બનાવાયો હતો વિસ્ફોટક, તપાસ એજન્સીઓને મોટો પુરાવો મળ્યો
Red Fort Blast: દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા: ઉપરાજ્યપાલે પોલીસ કમિશનરને એમોનિયમ નાઇટ્રેટના વેચાણ પર નિયંત્રણ માટે આપ્યા ખાસ નિર્દેશો.
Coal mining: કોલસા ખનન કેસમાં EDનો મોટો ઍક્શન: બંગાળમાં આટલા સ્થળોએ દરોડા, મની લોન્ડરિંગની તપાસ
Red Fort Blast: આતંકીઓની મોડસ ઓપરેન્ડી: બોમ્બ બનાવવા માટે કઈ એપ્સનો ઉપયોગ થતો હતો? જાણો લાલ કિલ્લા ધમાકાની તપાસની વિગતો
Exit mobile version