Site icon News Continuous Bureau | Mumbai

Narendra Modi: આજે ઉદ્ઘાટન થઈ રહેલા પ્રોજેક્ટ્સ દિલ્હીના લોકોને સશક્ત બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે

Narendra Modi: જે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે તે દિલ્હીના લોકોને સશક્ત બનાવવાની કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

Narendra Modi The projects being inaugurated today reflect our commitment to empower the people of Delhi

Narendra Modi The projects being inaugurated today reflect our commitment to empower the people of Delhi

Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે જે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે તે દિલ્હીના લોકોને સશક્ત બનાવવાની કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

Join Our WhatsApp Channel

“દિલ્હીના લોકોને વધુ સારી તકો અને જીવનની ગુણવત્તા સાથે સશક્ત બનાવવાની અમારી અતૂટ પ્રતિબદ્ધતા છે, જે આજે ઉદ્ઘાટન થઈ રહેલા પ્રોજેક્ટ્સમાં પ્રતિબિંબિત થાય છે!”

આ સમાચાર પણ વાંચો  : Amit Shah: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ‘જમ્મુ કાશ્મીર અને લદ્દાખ થ્રૂ ધ એજિસઃ અ વિઝ્યુઅલ નેરેટિવ ઓફ કન્ટિન્યુઇટીઝ એન્ડ લિન્કેજીસ’ પુસ્તકનું વિમોચન કર્યું

 

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ram Mandir Trust Controversy રામ મંદિર ટ્રસ્ટમાંથી હટાવ્યા બાદ ચંપત રાયનું પ્રથમ નિવેદન ‘બધા આરોપોનો જવાબ આપીશ, સત્ય સામે આવશે’
EthanolBlended Petrol ઇથેનોલબ્લેન્ડેડ પેટ્રોલ (E20) અંગેની ગેરમાન્યતાઓ શું ખરેખર ગાડીનું એન્જિન બગડી રહ્યું છે? જાણો સરકારનું સ્પષ્ટીકરણ
Archaeological Survey of India ASI પુરાતત્વ સર્વેક્ષણ અને ઐતિહાસિક પુરાવા પ્રાચીન ઇમારતોના રહસ્યો ખોલતી ASI ની પદ્ધતિ
India Critical Minerals Mission 24 દેશો સાથે કરાર, 11 દેશો સાથે વાટાઘાટ; ક્રિટિકલ મિનરલ્સમાં ભારતનો વૈશ્વિક દબદબો વધી રહ્યો છે.. જાણો
Exit mobile version