National Turmeric Board: રાષ્ટ્રીય હળદર બોર્ડની સ્થાપનાને અભિનંદન આપતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તે હળદર ઉત્પાદનમાં નવીનતા, વૈશ્વિક પ્રમોશન અને મૂલ્યવર્ધન માટે વધુ સારી તકો સુનિશ્ચિત કરશે.
કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલ દ્વારા X પરની એક પોસ્ટનો જવાબ આપતા, શ્રી મોદીએ કહ્યું:
The establishment of the National Turmeric Board is a matter of immense joy, particularly for our hardworking turmeric farmers across India!
This will ensure better opportunities for innovation, global promotion and value addition in turmeric production. It will strengthen the… https://t.co/Inwmrj4rBd
— Narendra Modi (@narendramodi) January 14, 2025
“રાષ્ટ્રીય હળદર બોર્ડની સ્થાપના ખૂબ જ આનંદની વાત છે, ખાસ કરીને સમગ્ર ભારતમાં આપણા મહેનતુ હળદર ખેડૂતો માટે!
આ હળદર ઉત્પાદનમાં નવીનતા, વૈશ્વિક પ્રમોશન અને મૂલ્યવર્ધન માટે વધુ સારી તકો સુનિશ્ચિત કરશે. તે પુરવઠા શ્રૃંખલાઓને મજબૂત બનાવશે, જેનાથી ખેડૂતો અને ગ્રાહકો બંનેને ફાયદો થશે.”
આ સમાચાર પણ વાંચો: Pariksha Pe Charcha 2025: પરીક્ષા પે ચર્ચાના 8મા સંસ્કરણ માટે નોંધણી રેકોર્ડ-બ્રેકિંગ 3.5 કરોડથી વધુ અરજીઓ સાથે પૂર્ણ થઈ