297
Join Our WhatsApp Community
સમગ્ર દેશની જેમ જમ્મુ કાશ્મીરમાં પણ શુક્રવારે આઝાદી નાં 75 વર્ષ પૂર્ણ થવાને અનુલક્ષીને અમૃત મહોત્સવની શરૂઆત થઈ હતી.
કાશ્મીર યુનિવર્સિટીમાં પણ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાયો. આ દરમિયાન, પરિસરની બહાર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને રાષ્ટ્રગાન પણ કરવામાં આવ્યું હતું.
હવે દૂરથી જ કાશ્મીર વિશ્વવિદ્યાલયના પ્રાંગણમાં એક ઊંચા થાંભલા પર તિરંગો લહેરાતો જોવા મળશે.
You Might Be Interested In