Site icon News Continuous Bureau

વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, NEET-UGની પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ઓક્ટોબર,  2021 

Join Our WhatsApp Community

સોમવાર. 

સુપ્રીમ કોર્ટે 12 સપ્ટેમ્બરે થયેલી NEET-UGની પરીક્ષા રદ ન કરવાનો મોટો ચુકાદો આપીને વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ સુપ્રીમ કોર્ટે પરીક્ષા રદ કરીને નવેસરથી લેવાની અરજી ફગાવતા 12 સપ્ટેમ્બરે થયેલી પરીક્ષાને માન્ય રાખી છે. 

સાથે જ કોર્ટે કોચિંગ સેન્ટરો અને પેપર સોલ્યુશન કરનાર ગિરોહની સીબીઆઈ તપાસની માંગ પણ ફગાવી દીધી છે.

જસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને બીઆર ગવઈની ખંડપીઠે એવું જણાવ્યું કે આ અરજી નકામી છે. કોર્ટે કહ્યું કે કેવા પ્રકારની અરજી દાખલ કરવામાં આવી છે. લાખો લોકોએ આ પરીક્ષા આપી છે.

સુપ્રીમે NEET-UGની પરીક્ષા રદ કરવાનો ઈન્કાર કર્યો હોવાથી હવે ટૂંક સમયમાં તેના પરિણામો જાહેર થઈ શકે છે. 

લખીમપુર હિંસા: મૃતકોના પરિવારોને મળશે આટલા લાખ રૂપિયા અને સરકારી નોકરી; રાજ્ય સરકારે કરી જાહેરાત

Noida Protest LIVE: શ્રમિકોના આક્રોશથી નોઈડા ધ્રૂજ્યું: સેક્ટર 80માં પોલીસ પર પથ્થરમારો, હિંસાના પગલે દિલ્હી-NCRમાં હાઈ એલર્ટ
Noida Violence Investigation: નોઈડા હિંસા મામલે હાઈટેક ષડયંત્રનો ખુલાસો: QR કોડ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા તોફાની તત્વો, પોલીસ તપાસમાં સનસનાટી!
Heatwave Alert: ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ: દેશના 8 રાજ્યોમાં હીટવેવની આગાહી, ગરમીથી બચવા મહારાષ્ટ્ર સરકારે જારી કરી નવી માર્ગદર્શિકા.
Ambedkar Jayanti 2026: ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ: રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ સંસદ ભવનમાં અર્પી શ્રદ્ધાંજલિ, જાણો દેશના મહાનુભાવોના સંદેશ!
Exit mobile version