220
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022
શુક્રવાર
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે નીટ પીજી પરીક્ષા ને 6 થી 8 સપ્તાહ માટે ટાળી દીધી છે.
વિદ્યાર્થીઓના એક ગ્રૂપે સુપ્રીમ કોર્ટમાં પિટિશન ફાઈલ કરીને પરીક્ષાને પાછી ઠેલવા માટે માંગ કરી હતી. એ પછી સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ઉપરોક્ત જાહેરાત કરાવમાં આવી છે.
પરીક્ષાની નવી તારીખો અંગે મંત્રાલય તેમજ રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડની સમિતિ 6 થી 8 સપ્તાહમાં નિર્ણય લેશે.
પિટિશનમાં વિદ્યાર્થીઓએ માંગ કરી હતી કે, જ્યાં સુધી ઈન્ટર્નશિપ પુરી ન થાય ત્યાં સુધી આ પરીક્ષા સ્થગિત કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે આ પરીક્ષા 12 માર્ચે થવાની હતી.
સુપ્રીમ કોર્ટે કોરોના મોતના આંકડા મામલે ગુજરાત સરકારની કાઢી ઝાટકણી, કહ્યું- વળતર ચૂકવીને તમે કોઈ ઉપકાર નથી કરતાં; સાથે જ કોર્ટે આપ્યા આ આદેશ
You Might Be Interested In