279
Join Our WhatsApp Community
ભારતમાં રોજ કોરોના ના કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.
કોરોનાના સંક્રમણ રોકવા માટે કેટલાક મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત બીજા અમુક રાજ્યોએ બહારથી આવનારા લોકો માટે કોરોના નેગેટિવ આરટી-પીસીઆર ટેસ્ટ અનિવાર્ય કરાયો છે. આ રિપોર્ટ ૭૨ કલાકથી વધુ જૂનો ન હોવો જોઇએ.
આ ઉપરાંત મુંબઇમાં પણ બીએમસીએ શહેરના તમામ મોલમાં પ્રવેશતા લોકો માટે કોરોના ટેસ્ટ ફરજીયાત કર્યો છે.
You Might Be Interested In