Site icon

અપડેટ થઈ જાઓ : આ રાજ્યોમાં પ્રવેશ માટે હવે કોરોના ટેસ્ટ ફરજીયાત છે..

ભારતમાં રોજ કોરોના ના કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

કોરોનાના સંક્રમણ રોકવા માટે કેટલાક મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત બીજા અમુક રાજ્યોએ બહારથી આવનારા લોકો માટે કોરોના નેગેટિવ આરટી-પીસીઆર ટેસ્ટ અનિવાર્ય કરાયો છે. આ રિપોર્ટ ૭૨ કલાકથી વધુ જૂનો ન હોવો જોઇએ. 

Join Our WhatsApp Community

આ ઉપરાંત મુંબઇમાં પણ બીએમસીએ શહેરના તમામ મોલમાં પ્રવેશતા લોકો માટે કોરોના ટેસ્ટ ફરજીયાત કર્યો છે.  

I-PAC Raid Case: મમતા સરકારની અરજી ફગાવી, ED અધિકારીઓ વિરુદ્ધની FIR પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક; દેશમાં અરાજકતા અંગે કરી મોટી ટિપ્પણી
PM Modi Wishes: વડાપ્રધાન મોદીએ મકર સંક્રાંતિ, ઉત્તરાયણ અને માઘ બિહુની પાઠવી હાર્દિક શુભેચ્છાઓ; દેશમાં સમૃદ્ધિની કરી મંગલકામના.
Makar Sankranti Weather:શિમલા કરતાં પણ ગુરુગ્રામ ઠંડુ! ઉત્તર ભારતમાં 0.6 ડિગ્રી સાથે રેકોર્ડબ્રેક ઠંડી, જ્યારે મુંબઈ-થાણેના લોકો પરસેવે રેબઝેબ.
PMO New Address: ‘સાઉથ બ્લોક’ નો દાયકાઓ જૂનો દબદબો ખતમ; હવે ‘સેવા તીર્થ’ બનશે પીએમ મોદીનું નવું સરનામું, જાણો શું બદલાશે
Exit mobile version