Site icon

અપડેટ થઈ જાઓ : આ રાજ્યોમાં પ્રવેશ માટે હવે કોરોના ટેસ્ટ ફરજીયાત છે..

ભારતમાં રોજ કોરોના ના કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

કોરોનાના સંક્રમણ રોકવા માટે કેટલાક મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત બીજા અમુક રાજ્યોએ બહારથી આવનારા લોકો માટે કોરોના નેગેટિવ આરટી-પીસીઆર ટેસ્ટ અનિવાર્ય કરાયો છે. આ રિપોર્ટ ૭૨ કલાકથી વધુ જૂનો ન હોવો જોઇએ. 

Join Our WhatsApp Community

આ ઉપરાંત મુંબઇમાં પણ બીએમસીએ શહેરના તમામ મોલમાં પ્રવેશતા લોકો માટે કોરોના ટેસ્ટ ફરજીયાત કર્યો છે.  

Narendra Modi Solar Project: કચ્છનું ધોરડો હવે બન્યું સોલાર વિલેજ: 20 સપ્ટેમ્બરે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ
Narendra Modi: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરે લોથલ ખાતે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ પ્રોજેક્ટ અંગેની સમીક્ષા બેઠક તેમજ નિરીક્ષણ કરશે
Rahul Gandhi: રાહુલ ગાંધી દેશમાં ગૃહયુદ્ધ કરાવવા માગે છે; કેન્દ્રીય મંત્રીનો ગંભીર આરોપ
Sam Pitroda: સામ પિત્રોડા નું આઘાતજનક નિવેદન, પાકિસ્તાનમાં ‘ઘર જેવું લાગ્યું’; ભાજપે કોંગ્રેસ પર કર્યા પ્રહાર
Exit mobile version