524
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે નહેરુ મ્યુઝિયમનું નામ બદલવાનો નિર્ણય કર્યો છે.
હવે તે નહેરુ મ્યુઝિયમના બદલે પીએમ મ્યુઝિયમ તરીકે ઓળખાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંબેડકર જયંતિ એટલે કે 14 એપ્રિલે તેનું ઉદ્ઘાટન કરશે.
વડાપ્રધાન મોદીએ આજે બીજેપી સાંસદોને કહ્યું કે એનડીએ સરકારે 14 ભૂતપૂર્વ વડા પ્રધાનોના યોગદાનને સ્વીકારવા માટે આ પગલાં લીધાં છે.
અહીં દેશના તમામ 14 પૂર્વ વડાપ્રધાનોની સાથે જોડાયેલી યાદોને સાચવવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : વિશ્વમાં ફરી એકવાર વાગશે ભારતીયોનો ડંકો! ભારતીય મૂળનાં આ અમેરિકન નાગરિક બનશે FedExના નવા CEO; જાણો વિગતે
You Might Be Interested In