Site icon

‘રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ’ બાદ નહેરુ મ્યુઝિયમનું નામ પણ બદલાયું, હવે આ નામે ઓળખાશે મ્યુઝિયમ; PM મોદી કરશે ઉદ્ઘાટન

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે નહેરુ મ્યુઝિયમનું નામ બદલવાનો નિર્ણય કર્યો છે. 

હવે તે નહેરુ મ્યુઝિયમના બદલે પીએમ મ્યુઝિયમ તરીકે ઓળખાશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંબેડકર જયંતિ એટલે કે 14 એપ્રિલે તેનું ઉદ્ઘાટન કરશે. 

વડાપ્રધાન મોદીએ આજે ​​બીજેપી સાંસદોને કહ્યું કે એનડીએ સરકારે 14 ભૂતપૂર્વ વડા પ્રધાનોના યોગદાનને સ્વીકારવા માટે આ પગલાં લીધાં છે. 

અહીં દેશના તમામ 14 પૂર્વ વડાપ્રધાનોની સાથે જોડાયેલી યાદોને સાચવવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : વિશ્વમાં ફરી એકવાર વાગશે ભારતીયોનો ડંકો! ભારતીય મૂળનાં આ અમેરિકન નાગરિક બનશે FedExના નવા CEO; જાણો વિગતે

BSNL 4G launch: વડાપ્રધાનશ્રીએ નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં ગુજરાત સહિત દેશવાસીઓને સ્વદેશી 4G નેટવર્કની ભેટ આપી – મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ
African Swine Fever: કેરળના ત્રિશૂર જિલ્લામાં આફ્રિકન સ્વાઇન ફિવરની પુષ્ટિ; અગાઉ અરુણાચલ પ્રદેશમાં પણ પ્રકોપ, જાણો આ રોગ કેટલો જોખમી છે
Cheapest AIDS drug: ભારતે બનાવ્યું એઇડ્સ પરનું સૌથી સસ્તું ઔષધ; અગાઉ સારવારનો ખર્ચ ૩૫ લાખ થતો, હવે માત્ર આટલા જ રૂપિયા માં થશે ઉપલબ્ધ
Sonam Wangchuk Arrest: ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની ધરપકડ, રાજસ્થાન ની આ જેલમાં કરાયા શિફ્ટ
Exit mobile version