Site icon

‘રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ’ બાદ નહેરુ મ્યુઝિયમનું નામ પણ બદલાયું, હવે આ નામે ઓળખાશે મ્યુઝિયમ; PM મોદી કરશે ઉદ્ઘાટન

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે નહેરુ મ્યુઝિયમનું નામ બદલવાનો નિર્ણય કર્યો છે. 

હવે તે નહેરુ મ્યુઝિયમના બદલે પીએમ મ્યુઝિયમ તરીકે ઓળખાશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંબેડકર જયંતિ એટલે કે 14 એપ્રિલે તેનું ઉદ્ઘાટન કરશે. 

વડાપ્રધાન મોદીએ આજે ​​બીજેપી સાંસદોને કહ્યું કે એનડીએ સરકારે 14 ભૂતપૂર્વ વડા પ્રધાનોના યોગદાનને સ્વીકારવા માટે આ પગલાં લીધાં છે. 

અહીં દેશના તમામ 14 પૂર્વ વડાપ્રધાનોની સાથે જોડાયેલી યાદોને સાચવવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : વિશ્વમાં ફરી એકવાર વાગશે ભારતીયોનો ડંકો! ભારતીય મૂળનાં આ અમેરિકન નાગરિક બનશે FedExના નવા CEO; જાણો વિગતે

Assam Police Case:પવન ખેડાના ઘરે પહોંચી આસામ પોલીસ: સીએમ હિમંતાના પત્ની વિરુદ્ધના નિવેદન બાદ નોંધાઈ હતી ફરિયાદ, જાણો સમગ્ર મામલો
West Bengal Election: બંગાળમાં મતાધિકાર પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’? એકસાથે 90 લાખ નામ મતદાર યાદીમાંથી કમી, ચૂંટણી પંચે પહેલીવાર જાહેર કર્યો આંકડો.
Air India CEO: ટાટા ગ્રુપની એરલાઈનમાં હડકંપ: એર ઈન્ડિયાના CEO એ અચાનક પદ છોડ્યું, જાણો રાજીનામા પાછળનું કારણ.
5kg LPG FTL Cylinder Rules 2026: મજૂરોને હવે રાંધણ ગેસ માટે નહીં ખાવા પડે ધક્કા! 5 કિલોના સિલિન્ડરના વિતરણ માટે કેન્દ્રની નવી ગાઈડલાઈન’
Exit mobile version